• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, July 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આગામી વર્ષે ભારતનો વૃદ્ધિદર 6.8થી 7-2 ટકા રહેવાનો અંદાજ | India’s growth rate is estimated to be 6 8…

satyasamachar by satyasamachar
January 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આગામી વર્ષે ભારતનો વૃદ્ધિદર 6.8થી 7-2 ટકા રહેવાનો અંદાજ | India’s growth rate is estimated to be 6 8…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Load More


– વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર પૂરપાટ વેગે આગળ ધપશે

– ભારતનો આર્થિક વૃદ્ધિદર વિશ્વના બીજા કોઈપણ દેશ કરતાં પણ ઊંચો વૃદ્ધિદર રહેશે : ઇકોનોમિક સરવે

નવી દિલ્હી : વિશ્વમાં પ્રવર્તતા આર્થિક અનિશ્ચિતતાના વાદળો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની ગાડી પૂરપાટ વેગે દોડતી રહેવાની છે અને ટેરિફ પણ તેની ગતિને નડશે કે નહીં કે વિકાસમાં પંચર પણ નહીં પાડી શકે. દેશના બજેટ પૂર્વેના ઇકોનોમિક સરવેમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર ૬.૮ ટકાથી ૭.૨ ટકા મૂકવામાં આવ્યો છે. આ પુરાવો છે કે ભારત આગામી નાણાકીય વર્ષમાં પણ સૌથી ઊંચા દરે વૃદ્ધિ પામતુ અર્થતંત્ર હશે, જે બીજા કોઈપણ દેશ કરતાં સૌથી ઊંચો વૃદ્ધિદર ધરાવે છે. 

અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે અનેક આર્થિક અંતરાયો અને વૈશ્વિક સ્તરે ડગુમગુ આર્થિક પરિસ્થિતિ વચ્ચે ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપી દરે વૃદ્ધિ પામવાનું છે. પરિસ્થિતિ સાનુકૂળ થાય તો વૃદ્ધિદર આનાથી ઊંચે જઈ શકે, પરંતુ નીચે નહીં જાય. 

ભારતીય અર્થતંત્ર પરના આ વાર્ષિક રિપોર્ટ કાર્ડમાં જણાવાયું હતું કે નીતિગત સુધારાના કારણે અર્થતંત્રનો વૃદ્ધિદર ૬.૫ થી ૬.૮ ટકાથી ઉચકાઈને સાત ટકાની નજીક પહોંચી ગયો છે.જો કે ચાલુ વર્ષે જીડીપીના ૭.૪ ટકાના ઊંચા દરનો અંદાજ ગયા વર્ષના સરવેના ૬.૩થી  ૬.૮ ટકાના અંદાજ કરતાં વધારે છે. 

અમેરિકાએ ભારત પર લાદેલા ૫૦ ટકા ટેરિફ અને તેની સાથે ટ્રેડ ડીલ ન થયુ હોવાની વચ્ચે આ અંદાજ મૂકાયો છે. ટેરિફના લીધે શ્રમલક્ષી ક્ષેત્રો પર અસર પડતાં મોદી સરકારે નીતિગત અને ટેક્સ રિફોર્મ્સ કરીને ટેરિફની કારોબાર પરની અસરને હળવી કરી દીધી છે. જો કે ભારતે મે ૨૦૨૫ પછી યુરોપીયન યુનિયન સાથે થયેલા મધર ઓફ ઓલ ડીલ સહિત કરેલા ચાર ટ્રેડ ડીલના કારણે પણ ઉદ્યોગો પરનું દબાણ ઘટયું છે.

અમેરિકાએ લાદેલા ટેરિફ પછી ભારતનો રૂપિયો પાંચ ટકાથી વધુ ઘટયો છે તેના અંગે સરવેમાં જણાવાયું છે કે રુપિયાનું મૂલ્ય જ કંઈ દેશની સાચી આર્થિક ક્ષમતા બતાવતું નથી. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આઇએમએફનું માનવું છે કે જો ભારત પર ટેરિફ જળવાયો તો આગામી નાણાકીય વર્ષમાં પણ ભારતનો વૃદ્ધિદર ૬.૨ ટકા રહેશે. વિશ્વના વિકસિત દેશો ટેકનોલોજી પૂરી પાડવાનો ઇન્કાર કરી રહ્યા છે ત્યારે સ્વદેશી અને આત્મનિર્ભરતા જ આપણને તેનો સામનો કરવામાં મદદ કરી શકે છે, એમ સરવેમાં જણાવાયંક હતું. 

મહેસૂલના મોરચે જોઈએ તો પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાની આવકમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. સરવેમાં નેશનલ ઇનપુટ કોસ્ટ રિડકશન વ્યૂહરચના અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત નવો આવકવેરા કાયદો પણ પહેલી એપ્રિલથી અમલમાં આવનારો છે. તેના કારણે કરોડો કરદાતાઓ માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવું એકદમ સરળ થઈ જશે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ઘોઘા પીએસઆઈના માનસિક ત્રાસથી હેડ કોન્સ્ટેબલે મોતને વ્હાલુ કર્યું હતું | Head constable commits suici…

ઘોઘા પીએસઆઈના માનસિક ત્રાસથી હેડ કોન્સ્ટેબલે મોતને વ્હાલુ કર્યું હતું | Head constable commits suici...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Recent News

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય સૈન્યએ ગુજરાતના કેટલાક ભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં નિરંતર વરસાદને કારણે સર્જાયેલી...

Read more

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In