• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગૌમાલિકો અને પાલિકાની બેદરકારીથી સર્જાયેલી ઘટનામાં હિન્દુત્વના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ | peace in…

satyasamachar by satyasamachar
February 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગૌમાલિકો અને પાલિકાની બેદરકારીથી સર્જાયેલી ઘટનામાં હિન્દુત્વના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ | peace in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

Load More


– નડિયાદના છાંટીયાવાડમાં ગૌવંશના અવશેષો મળવાની ઘટનામાં નવો વળાંક

– સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા : નડિયાદમાં ગૌવંશના અવશેષો મામલે ઉશ્કેરણી કરનારા નેતાઓની પોલ ખુલી

નડિયાદ : નડિયાદના છાંટીયાવાડમાં ગૌવંશના અવશેષો મળવા પાછળ ગૌમાલિકો અને પાલિકાની બેદરકારી જવાબદાર હોવાનું સીસીટીવી ફૂટેજમાં સાબિત થયું છે. હકીકત જાણ્યા વિના હિન્દુત્વના નામે મેદાને પડેલા કેટલાક તત્વોએ લોકપ્રતિનિધિનું અપમાન કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી છે. માત્ર દૂધ દોહી પશુધનને રઝળતું મૂકી દેનારાઓની પાપલીલાને ઢાંકવા ધામક લાગણીઓ ભડકાવનાર નેતાઓની ઉશ્કેરણીજનક નીતિનો હવે પર્દાફાશ થયો છે.

નડિયાદના છાંટીયાવાડ વિસ્તારમાં ગૌવંશના અવશેષો મળવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. છેલ્લા બે દિવસથી આ મુદ્દે હિન્દુત્વના નામે મેદાને પડેલા કેટલાક લોકોની ઉશ્કેરણીજનક નીતિ સીસીટીવી ફૂટેજ સામે આવતા જ ઉઘાડી પડી ગઈ છે. હકીકતમાં, મલ્હારપુરાના નાકા પાસે છેલ્લા કેટલાક દિવસોથી એક વાછરડું મૃત હાલતમાં પડયું હતું. સ્થાનિક રહીશો અને પૂર્વ પ્રતિનિધિઓએ ગૌમાલિકોને આ મૃતદેહ હટાવવા વારંવાર વિનંતી કરી હોવા છતાં, માત્ર દૂધ દોહી ખાવામાં જ રસ ધરાવતા ગૌમાલિકોએ પશુધન પ્રત્યેની સંવેદના નેવે મૂકીને વાછરડું ત્યાંથી હટાવ્યું નહોતું. જેના પરિણામે રખડતા કૂતરાંઓએ આ મૃતદેહને ફાડી ખાધો હતો અને તેનો અંશ ખેંચીને છાંટીયાવાડ સુધી લાવ્યા હતા, જે સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ચૂક્યા છે. 

આ સંજોગોમાં જ્યારે સત્ય સામે હતું, ત્યારે કેટલાક બની બેઠેલા સંગઠનવાદીઓએ કોઈપણજાતની તપાસ વગર શહેરનું વાતાવરણ તંગ કરવાનો અને હિન્દુ યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યોે હતો અને લોકપ્રતિનિધિનું પણ જાહેરમાં અપમાન કર્યું હતું. આખી ઘટનામાં ગૌમાલિકોની નિુરતા અને નડિયાદ નગરપાલિકાની સફાઈ પ્રત્યેની ઘોર બેદરકારી જવાબદાર હોવા છતાં, આ મુદ્દાઓને ઢાંકવા માટે ધામક લાગણીઓનો સહારો લઈને વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. વગર તપાસે ઉછળતા નેતાઓએ કાઉન્સિલરને ગટર અને પાણી પૂરતું મર્યાદિત રહેવા જેવું નિવેદન આપતા શહેરભરમાં ચર્ચાઓ ઉઠી છે.

પાલિકાની સફાઈ કામગીરીની પોલ ખુલી

શહેરના ભરચક ગણાતા મલ્હારપુરા નાકા પાસે દિવસો સુધી મૃત પશુ પડી રહ્યું હોવા છતાં પાલિકાના આરોગ્ય વિભાગને તેની ગંધ સુદ્ધાં આવી નહોતી. જો સમયસર આ મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હોત તો આજે શહેરમાં તંગદિલી સર્જાવાની નોબત જ ન આવત. પાલિકાની આ આળસુ નીતિને કારણે જ કૂતરાંઓએ પશુને ફાડી ખાવાની અને તેના અવશેષો જાહેર માર્ગો પર લાવવાની તક મળી હતી.

ગૌપ્રેમના નામે માત્ર દૂધનો વેપાર કરતા માલિકો

ગૌપ્રેમના ઓઠા હેઠળ માત્ર દૂધનો વ્યવસાય કરતા પશુપાલકોની સંવેદનહીનતા આ ઘટનામાં મુખ્ય ગુનેગાર તરીકે ઉભરી છે. વાછરડું મૃત હોવાની જાણ હોવા છતાં અંતિમ વિધિ કરવાને બદલે તેને જાહેર માર્ગ પર જ રઝળતું મૂકી દઈ ગૌમાલિકોએ નિુરતાની તમામ સીમાઓ ઓળંગી દીધી છે. દૂધ દોહતી વખતે પશુધન પ્રત્યે વ્હાલનો દેખાવ કરતા તત્વો મરણ બાદ જીવને કૂતરાંઓ દ્વારા ફાડી ખાવા માટે નિરાધાર છોડી દે છે. આ પ્રકારના દ્રશ્યોે અનેકવાર સામે આવ્યાં છે. તો બીજીતરફ શહેરભરમાં ગૌમાલિકો, પશુપાલકો રખડતાં છોડી દેતા ગૌધન પ્લાસ્ટિક ખાવા મજબૂર છે, જેથી જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Next Post
લોન ભરવાની શરતે બોલેરો ગાડી લઈ દાવોલ ગામના ખેડૂત સાથે છેતરપિંડી | Farmer from Dawal village cheated …

લોન ભરવાની શરતે બોલેરો ગાડી લઈ દાવોલ ગામના ખેડૂત સાથે છેતરપિંડી | Farmer from Dawal village cheated ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

Recent News

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…
GUJARAT

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

TamilNadu Firecracker Factory Blast: તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી એક ફટાકડા બનાવવાની યુનિટમાં જોરદાર વિસ્ફોટ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતી...

Read more

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા, અન્ય 2 ફરાર | 3 peop…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In