• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તમારું બાળક ખુલીને વાત નથી કરતું? આ 7 પ્રશ્નો પૂછીને દૂર કરો તેની માનસિક મૂંઝવણ | parenting tips questions to understand child emotions

satyasamachar by satyasamachar
February 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
1
VIEWS
Share on FacebookShare on Twitter



Parenting Tips: આજના ભાગદોડભર્યા જીવન અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે બાળકોમાં માનસિક વિકારો અને એકલતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને નોકરી કરતા માતા-પિતા કે સિંગલ પેરેન્ટ્સ માટે બાળકોની બદલાતી લાગણીઓ અને તેમના વર્તનને સમજવું એક મોટો પડકાર બની ગયું છે. 

નિષ્ણાતોનું માનવું છે કે બાળકોમાં વધતો ગુસ્સો કે એકલતા દૂર કરવા માટે તેમની સાથે સંવાદ સાધવો અત્યંત જરૂરી છે. જો તમે તમારા બાળકના માનસિક સ્વાસ્થ્ય અને તેની જરૂરિયાતોને સમજવા માંગતા હોવ, તો દરરોજ તેની સાથે થોડો સમય વિતાવીને નીચે મુજબના 7 પ્રશ્નો પૂછવાની આદત પાડો.

બાળકોના મન સુધી પહોંચવા માટેના પ્રશ્નો

1. તને સૌથી વધુ પ્રેમનો અનુભવ ક્યારે થાય છે? 

આ પ્રશ્ન દ્વારા તમે જાણી શકશો કે બાળક કઈ ક્ષણોમાં તમારી સાથે સૌથી વધુ સુરક્ષિત અને ખુશ અનુભવે છે. તે તેની ભાવનાત્મક જરૂરિયાતો સમજવામાં મદદ કરે છે.

2. આજે તારા દિવસની સૌથી શ્રેષ્ઠ ક્ષણ કઈ હતી? 

આનાથી બાળકની ગમતી-અણગમતી બાબતો અને તેના જીવનમાં કઈ વસ્તુઓ મહત્ત્વ ધરાવે છે તેની જાણકારી મળે છે.

3. જો તારે દુનિયામાં કોઈ એક ફેરફાર કરવો હોય, તો તું શું બદલીશ? 

આ પ્રશ્ન બાળકની કલ્પનાશક્તિ, તેના સપનાઓ અને સાચા-ખોટા પ્રત્યેની તેની સમજને બહાર લાવે છે.

4. મોટા લોકોએ(વડીલોએ) બાળકો વિશે ખાસ શું સમજવું જોઈએ? આ સવાલ બાળકને પોતાની વાત ખુલીને કહેવાની તક આપે છે અને તેને અનુભવ કરાવે છે કે તેના વિચારોની પણ કિંમત છે.

5. જ્યારે તું દુઃખી કે ગુસ્સામાં હોય, ત્યારે તું તારી જાતને કેવી રીતે સંભાળે છે? 

બાળકની નકારાત્મક લાગણીઓ અને તેનો સામનો કરવાની તેની રીત સમજવા માટે આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે.

આ પણ વાંચો: આર્ટ ઓફ લિવિંગ: શું તમે સતત ચિંતામાં રહો છો? તો આ રહી સુખી રહેવાની 5 સરળ ચાવીઓ

6. પરિવાર સાથે તારે કઈ નવી પ્રવૃત્તિ કરવી ગમશે? 

આ સવાલ પરિવાર વચ્ચેના જોડાણને મજબૂત કરે છે અને સાથે મળીને નવી યાદો બનાવવાની તક પૂરી પાડે છે.

7. કોઈ વ્યક્તિએ તારા માટે કરેલું અત્યાર સુધીનું સૌથી સારું કામ કયું છે? 

આનાથી બાળકમાં કૃતજ્ઞતા(આભાર માનવો) અને દયાભાવ જેવી જીવનમૂલ્યની ભાવનાઓ વિકસે છે.

બાળકોને માત્ર સુખ-સુવિધાઓ આપવી પૂરતી નથી, પરંતુ તેમને ‘સાંભળવા’ પણ એટલા જ જરૂરી છે. જ્યારે માતા-પિતા આવા પ્રશ્નો પૂછે છે, ત્યારે બાળક સુરક્ષિત અને સન્માનિત અનુભવે છે, જે તેના સાર્વત્રિક વિકાસ અને માનસિક સુખાકારી માટે અનિવાર્ય છે.



Parenting Tips: આજના ભાગદોડભર્યા જીવન અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે બાળકોમાં માનસિક વિકારો અને એકલતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને નોકરી કરતા માતા-પિતા કે સિંગલ પેરેન્ટ્સ માટે બાળકોની બદલાતી લાગણીઓ અને તેમના વર્તનને સમજવું એક મોટો પડકાર બની ગયું છે. 

નિષ્ણાતોનું માનવું છે કે બાળકોમાં વધતો ગુસ્સો કે એકલતા દૂર કરવા માટે તેમની સાથે સંવાદ સાધવો અત્યંત જરૂરી છે. જો તમે તમારા બાળકના માનસિક સ્વાસ્થ્ય અને તેની જરૂરિયાતોને સમજવા માંગતા હોવ, તો દરરોજ તેની સાથે થોડો સમય વિતાવીને નીચે મુજબના 7 પ્રશ્નો પૂછવાની આદત પાડો.

બાળકોના મન સુધી પહોંચવા માટેના પ્રશ્નો

1. તને સૌથી વધુ પ્રેમનો અનુભવ ક્યારે થાય છે? 

આ પ્રશ્ન દ્વારા તમે જાણી શકશો કે બાળક કઈ ક્ષણોમાં તમારી સાથે સૌથી વધુ સુરક્ષિત અને ખુશ અનુભવે છે. તે તેની ભાવનાત્મક જરૂરિયાતો સમજવામાં મદદ કરે છે.

2. આજે તારા દિવસની સૌથી શ્રેષ્ઠ ક્ષણ કઈ હતી? 

આનાથી બાળકની ગમતી-અણગમતી બાબતો અને તેના જીવનમાં કઈ વસ્તુઓ મહત્ત્વ ધરાવે છે તેની જાણકારી મળે છે.

3. જો તારે દુનિયામાં કોઈ એક ફેરફાર કરવો હોય, તો તું શું બદલીશ? 

આ પ્રશ્ન બાળકની કલ્પનાશક્તિ, તેના સપનાઓ અને સાચા-ખોટા પ્રત્યેની તેની સમજને બહાર લાવે છે.

4. મોટા લોકોએ(વડીલોએ) બાળકો વિશે ખાસ શું સમજવું જોઈએ? આ સવાલ બાળકને પોતાની વાત ખુલીને કહેવાની તક આપે છે અને તેને અનુભવ કરાવે છે કે તેના વિચારોની પણ કિંમત છે.

5. જ્યારે તું દુઃખી કે ગુસ્સામાં હોય, ત્યારે તું તારી જાતને કેવી રીતે સંભાળે છે? 

બાળકની નકારાત્મક લાગણીઓ અને તેનો સામનો કરવાની તેની રીત સમજવા માટે આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે.

આ પણ વાંચો: આર્ટ ઓફ લિવિંગ: શું તમે સતત ચિંતામાં રહો છો? તો આ રહી સુખી રહેવાની 5 સરળ ચાવીઓ

6. પરિવાર સાથે તારે કઈ નવી પ્રવૃત્તિ કરવી ગમશે? 

આ સવાલ પરિવાર વચ્ચેના જોડાણને મજબૂત કરે છે અને સાથે મળીને નવી યાદો બનાવવાની તક પૂરી પાડે છે.

7. કોઈ વ્યક્તિએ તારા માટે કરેલું અત્યાર સુધીનું સૌથી સારું કામ કયું છે? 

આનાથી બાળકમાં કૃતજ્ઞતા(આભાર માનવો) અને દયાભાવ જેવી જીવનમૂલ્યની ભાવનાઓ વિકસે છે.

બાળકોને માત્ર સુખ-સુવિધાઓ આપવી પૂરતી નથી, પરંતુ તેમને ‘સાંભળવા’ પણ એટલા જ જરૂરી છે. જ્યારે માતા-પિતા આવા પ્રશ્નો પૂછે છે, ત્યારે બાળક સુરક્ષિત અને સન્માનિત અનુભવે છે, જે તેના સાર્વત્રિક વિકાસ અને માનસિક સુખાકારી માટે અનિવાર્ય છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

Load More



Parenting Tips: આજના ભાગદોડભર્યા જીવન અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે બાળકોમાં માનસિક વિકારો અને એકલતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને નોકરી કરતા માતા-પિતા કે સિંગલ પેરેન્ટ્સ માટે બાળકોની બદલાતી લાગણીઓ અને તેમના વર્તનને સમજવું એક મોટો પડકાર બની ગયું છે. 

નિષ્ણાતોનું માનવું છે કે બાળકોમાં વધતો ગુસ્સો કે એકલતા દૂર કરવા માટે તેમની સાથે સંવાદ સાધવો અત્યંત જરૂરી છે. જો તમે તમારા બાળકના માનસિક સ્વાસ્થ્ય અને તેની જરૂરિયાતોને સમજવા માંગતા હોવ, તો દરરોજ તેની સાથે થોડો સમય વિતાવીને નીચે મુજબના 7 પ્રશ્નો પૂછવાની આદત પાડો.

બાળકોના મન સુધી પહોંચવા માટેના પ્રશ્નો

1. તને સૌથી વધુ પ્રેમનો અનુભવ ક્યારે થાય છે? 

આ પ્રશ્ન દ્વારા તમે જાણી શકશો કે બાળક કઈ ક્ષણોમાં તમારી સાથે સૌથી વધુ સુરક્ષિત અને ખુશ અનુભવે છે. તે તેની ભાવનાત્મક જરૂરિયાતો સમજવામાં મદદ કરે છે.

2. આજે તારા દિવસની સૌથી શ્રેષ્ઠ ક્ષણ કઈ હતી? 

આનાથી બાળકની ગમતી-અણગમતી બાબતો અને તેના જીવનમાં કઈ વસ્તુઓ મહત્ત્વ ધરાવે છે તેની જાણકારી મળે છે.

3. જો તારે દુનિયામાં કોઈ એક ફેરફાર કરવો હોય, તો તું શું બદલીશ? 

આ પ્રશ્ન બાળકની કલ્પનાશક્તિ, તેના સપનાઓ અને સાચા-ખોટા પ્રત્યેની તેની સમજને બહાર લાવે છે.

4. મોટા લોકોએ(વડીલોએ) બાળકો વિશે ખાસ શું સમજવું જોઈએ? આ સવાલ બાળકને પોતાની વાત ખુલીને કહેવાની તક આપે છે અને તેને અનુભવ કરાવે છે કે તેના વિચારોની પણ કિંમત છે.

5. જ્યારે તું દુઃખી કે ગુસ્સામાં હોય, ત્યારે તું તારી જાતને કેવી રીતે સંભાળે છે? 

બાળકની નકારાત્મક લાગણીઓ અને તેનો સામનો કરવાની તેની રીત સમજવા માટે આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે.

આ પણ વાંચો: આર્ટ ઓફ લિવિંગ: શું તમે સતત ચિંતામાં રહો છો? તો આ રહી સુખી રહેવાની 5 સરળ ચાવીઓ

6. પરિવાર સાથે તારે કઈ નવી પ્રવૃત્તિ કરવી ગમશે? 

આ સવાલ પરિવાર વચ્ચેના જોડાણને મજબૂત કરે છે અને સાથે મળીને નવી યાદો બનાવવાની તક પૂરી પાડે છે.

7. કોઈ વ્યક્તિએ તારા માટે કરેલું અત્યાર સુધીનું સૌથી સારું કામ કયું છે? 

આનાથી બાળકમાં કૃતજ્ઞતા(આભાર માનવો) અને દયાભાવ જેવી જીવનમૂલ્યની ભાવનાઓ વિકસે છે.

બાળકોને માત્ર સુખ-સુવિધાઓ આપવી પૂરતી નથી, પરંતુ તેમને ‘સાંભળવા’ પણ એટલા જ જરૂરી છે. જ્યારે માતા-પિતા આવા પ્રશ્નો પૂછે છે, ત્યારે બાળક સુરક્ષિત અને સન્માનિત અનુભવે છે, જે તેના સાર્વત્રિક વિકાસ અને માનસિક સુખાકારી માટે અનિવાર્ય છે.



Parenting Tips: આજના ભાગદોડભર્યા જીવન અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે બાળકોમાં માનસિક વિકારો અને એકલતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને નોકરી કરતા માતા-પિતા કે સિંગલ પેરેન્ટ્સ માટે બાળકોની બદલાતી લાગણીઓ અને તેમના વર્તનને સમજવું એક મોટો પડકાર બની ગયું છે. 

નિષ્ણાતોનું માનવું છે કે બાળકોમાં વધતો ગુસ્સો કે એકલતા દૂર કરવા માટે તેમની સાથે સંવાદ સાધવો અત્યંત જરૂરી છે. જો તમે તમારા બાળકના માનસિક સ્વાસ્થ્ય અને તેની જરૂરિયાતોને સમજવા માંગતા હોવ, તો દરરોજ તેની સાથે થોડો સમય વિતાવીને નીચે મુજબના 7 પ્રશ્નો પૂછવાની આદત પાડો.

બાળકોના મન સુધી પહોંચવા માટેના પ્રશ્નો

1. તને સૌથી વધુ પ્રેમનો અનુભવ ક્યારે થાય છે? 

આ પ્રશ્ન દ્વારા તમે જાણી શકશો કે બાળક કઈ ક્ષણોમાં તમારી સાથે સૌથી વધુ સુરક્ષિત અને ખુશ અનુભવે છે. તે તેની ભાવનાત્મક જરૂરિયાતો સમજવામાં મદદ કરે છે.

2. આજે તારા દિવસની સૌથી શ્રેષ્ઠ ક્ષણ કઈ હતી? 

આનાથી બાળકની ગમતી-અણગમતી બાબતો અને તેના જીવનમાં કઈ વસ્તુઓ મહત્ત્વ ધરાવે છે તેની જાણકારી મળે છે.

3. જો તારે દુનિયામાં કોઈ એક ફેરફાર કરવો હોય, તો તું શું બદલીશ? 

આ પ્રશ્ન બાળકની કલ્પનાશક્તિ, તેના સપનાઓ અને સાચા-ખોટા પ્રત્યેની તેની સમજને બહાર લાવે છે.

4. મોટા લોકોએ(વડીલોએ) બાળકો વિશે ખાસ શું સમજવું જોઈએ? આ સવાલ બાળકને પોતાની વાત ખુલીને કહેવાની તક આપે છે અને તેને અનુભવ કરાવે છે કે તેના વિચારોની પણ કિંમત છે.

5. જ્યારે તું દુઃખી કે ગુસ્સામાં હોય, ત્યારે તું તારી જાતને કેવી રીતે સંભાળે છે? 

બાળકની નકારાત્મક લાગણીઓ અને તેનો સામનો કરવાની તેની રીત સમજવા માટે આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે.

આ પણ વાંચો: આર્ટ ઓફ લિવિંગ: શું તમે સતત ચિંતામાં રહો છો? તો આ રહી સુખી રહેવાની 5 સરળ ચાવીઓ

6. પરિવાર સાથે તારે કઈ નવી પ્રવૃત્તિ કરવી ગમશે? 

આ સવાલ પરિવાર વચ્ચેના જોડાણને મજબૂત કરે છે અને સાથે મળીને નવી યાદો બનાવવાની તક પૂરી પાડે છે.

7. કોઈ વ્યક્તિએ તારા માટે કરેલું અત્યાર સુધીનું સૌથી સારું કામ કયું છે? 

આનાથી બાળકમાં કૃતજ્ઞતા(આભાર માનવો) અને દયાભાવ જેવી જીવનમૂલ્યની ભાવનાઓ વિકસે છે.

બાળકોને માત્ર સુખ-સુવિધાઓ આપવી પૂરતી નથી, પરંતુ તેમને ‘સાંભળવા’ પણ એટલા જ જરૂરી છે. જ્યારે માતા-પિતા આવા પ્રશ્નો પૂછે છે, ત્યારે બાળક સુરક્ષિત અને સન્માનિત અનુભવે છે, જે તેના સાર્વત્રિક વિકાસ અને માનસિક સુખાકારી માટે અનિવાર્ય છે.

Next Post
સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ, ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપી | Surat News Not…

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ, ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપી | Surat News Not...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

લવ જેહાદનો કેસ દાખલ નહી કરવા પાદરાના PI બે લાખની લાંચના સાણસામાં PI વતી લાંચ લેતા ચાણસદનો સાજીદઅલી ઝ…

લવ જેહાદનો કેસ દાખલ નહી કરવા પાદરાના PI બે લાખની લાંચના સાણસામાં PI વતી લાંચ લેતા ચાણસદનો સાજીદઅલી ઝ…

Recent News

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

લવ જેહાદનો કેસ દાખલ નહી કરવા પાદરાના PI બે લાખની લાંચના સાણસામાં PI વતી લાંચ લેતા ચાણસદનો સાજીદઅલી ઝ…

લવ જેહાદનો કેસ દાખલ નહી કરવા પાદરાના PI બે લાખની લાંચના સાણસામાં PI વતી લાંચ લેતા ચાણસદનો સાજીદઅલી ઝ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …
GUJARAT

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

Blood Kick Trend : સામાન્ય રીતે વ્યસન એટલે દારૂ, ડ્રગ્સ કે તમાકુ જેવી વસ્તુઓ. પરંતુ હવે એક એવું અજીબ અને...

Read more

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

લવ જેહાદનો કેસ દાખલ નહી કરવા પાદરાના PI બે લાખની લાંચના સાણસામાં PI વતી લાંચ લેતા ચાણસદનો સાજીદઅલી ઝ…

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 ‘સ્ટાર પ્રચારકો’ની યાદી કરી જાહેર | Gujarat Local Body …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In