• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મમતાના ગઢમાં ભાજપ 100 કરોડના ખર્ચે બનાવશે ‘બંગાળી રામ’ મંદિર, 2028 સુધીમાં થશે તૈયાર | Bengal to get…

satyasamachar by satyasamachar
January 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મમતાના ગઢમાં ભાજપ 100 કરોડના ખર્ચે બનાવશે ‘બંગાળી રામ’ મંદિર, 2028 સુધીમાં થશે તૈયાર | Bengal to get…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર | liquor se…

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર | liquor se…

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે NEET UGની પ્રેક્ટિસ ફ્રીમાં કરી શકશો, જાણો કેવી રીતે | googles…

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે NEET UGની પ્રેક્ટિસ ફ્રીમાં કરી શકશો, જાણો કેવી રીતે | googles…

જામનગરના જોડીયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ | Two people seri…

જામનગરના જોડીયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ | Two people seri…

Load More


Bengal to get 100 Cr ‘Bengali Ram’ Mandir in Nadia : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાવાની સાથે જ મંદિર-મસ્જિદની રાજનીતિ પણ તેજ થઈ રહી છે. આ રાજકીય ગરમાવા વચ્ચે, હવે નદિયા જિલ્લાના શાંતિપુરમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે ‘બંગાળી રામ’ની થીમ પર એક ભવ્ય રામ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે.

‘બંગાળી રામ’ની થીમ અને સાંસ્કૃતિક મહત્ત્વ

આ પ્રસ્તાવિત મંદિર માત્ર એક ધાર્મિક માળખું જ નહીં, પરંતુ બંગાળની સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આ મંદિર 15મી સદીના મહાન કવિ કૃત્તિબાસ ઓઝા દ્વારા રચિત બંગાળી રામાયણ ‘શ્રીરામ પંચાલી’થી પ્રેરિત હશે. કૃત્તિબાસ ઓઝાની રામાયણ આજે પણ દરેક બંગાળી ઘરમાં શ્રદ્ધાપૂર્વક વાંચવામાં આવે છે. આ જ ‘બંગાળી રામ’ની વિભાવનાને કેન્દ્રમાં રાખીને શાંતિપુરમાં વિશાળ રામ મંદિર અને હેરિટેજ સેન્ટર બનાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

ભાજપ નેતા છે ટ્રસ્ટના અધ્યક્ષ

શ્રી કૃત્તિબાસ રામ મંદિર ટ્રસ્ટ, જે એક રજિસ્ટર્ડ ધાર્મિક અને જનકલ્યાણકારી સંસ્થા છે, આ મંદિરનું નિર્માણ કરાવી રહ્યું છે. આ પ્રોજેક્ટની ઔપચારિક શરુઆત રવિવારે ટ્રસ્ટના સભ્યો દ્વારા જમીનના અંતિમ સર્વેક્ષણ સાથે કરવામાં આવી. આ ટ્રસ્ટના અધ્યક્ષ શાંતિપુરના પૂર્વ તૃણમૂલ ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્ય છે, જેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે NDTV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “અમે 2017થી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ, આ કોઈ ચૂંટણી પ્રોજેક્ટ નથી.”

100 કરોડનો પ્રોજેક્ટ, 2028 સુધીમાં થશે તૈયાર

અરિંદમ ભટ્ટાચાર્યે જણાવ્યું કે આ મંદિર માટે 15 બીઘા જમીન સ્થાનિક રહેવાસીઓ લિતન ભટ્ટાચાર્ય અને પૂજા બેનર્જીએ દાનમાં આપી છે. આ મંદિરનું નિર્માણ 100 કરોડ રૂપિયાના ખર્ચે 2028 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર સાથે સંકળાયેલા વૈદિક વિદ્વાન અર્જુન દાસતુલાને મંદિરના સત્તાવાર સંરક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં એક સાંસ્કૃતિક કેન્દ્ર, મેડિકલ કૉલેજ, એન્જિનિયરિંગ કૉલેજ અને એક સંશોધન કેન્દ્ર સ્થાપવાની પણ યોજના છે.

રાજકીય વિવાદ અને ટ્રસ્ટની સ્પષ્ટતા

આ મંદિર નિર્માણની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે રાજ્યમાં મંદિર-મસ્જિદની રાજનીતિ ચરમસીમાએ છે. જોકે, ટ્રસ્ટનો દાવો છે કે આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સાંસ્કૃતિક અને ધાર્મિક છે. અરિંદમ ભટ્ટાચાર્યે કહ્યું કે, “આમાં રાજનીતિનો કોઈ સંબંધ નથી. પરંતુ જો સરકાર મદદ કરવા માંગે તો અમે સ્વાગત કરીશું. આ વિરાસત અને સંસ્કૃતિનો પ્રોજેક્ટ છે.” શાંતિપુર ઐતિહાસિક રીતે ચૈતન્ય મહાપ્રભુ અને ભક્તિ આંદોલનનું કેન્દ્ર રહ્યું છે, અને આ મંદિર આ ક્ષેત્રને એક નવું ધાર્મિક અને સાંસ્કૃતિક પરિમાણ આપી શકે છે.

Next Post
સુરેન્દ્રનગર જેલની ભયાનક વાસ્તવિકતા: 125ની ક્ષમતા સામે 300 કેદીઓ, 2 કેદીના આપઘાતનો પ્રયાસ બાદ ભાંડો …

સુરેન્દ્રનગર જેલની ભયાનક વાસ્તવિકતા: 125ની ક્ષમતા સામે 300 કેદીઓ, 2 કેદીના આપઘાતનો પ્રયાસ બાદ ભાંડો …

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર | liquor se…

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર | liquor se…

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે NEET UGની પ્રેક્ટિસ ફ્રીમાં કરી શકશો, જાણો કેવી રીતે | googles…

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે NEET UGની પ્રેક્ટિસ ફ્રીમાં કરી શકશો, જાણો કેવી રીતે | googles…

જામનગરના જોડીયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ | Two people seri…

જામનગરના જોડીયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ | Two people seri…

સંસદમાં રાહુલ ગાંધીએ 16 નંબરનું ‘મિસ્ટ્રી કાર્ડ’ બતાવતા તર્ક-વિતર્ક! કહ્યું- સમજી જાવ તો મેસેજ કરજો …

સંસદમાં રાહુલ ગાંધીએ 16 નંબરનું ‘મિસ્ટ્રી કાર્ડ’ બતાવતા તર્ક-વિતર્ક! કહ્યું- સમજી જાવ તો મેસેજ કરજો …

Recent News

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર | liquor se…

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર | liquor se…

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે NEET UGની પ્રેક્ટિસ ફ્રીમાં કરી શકશો, જાણો કેવી રીતે | googles…

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે NEET UGની પ્રેક્ટિસ ફ્રીમાં કરી શકશો, જાણો કેવી રીતે | googles…

જામનગરના જોડીયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ | Two people seri…

જામનગરના જોડીયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ | Two people seri…

સંસદમાં રાહુલ ગાંધીએ 16 નંબરનું ‘મિસ્ટ્રી કાર્ડ’ બતાવતા તર્ક-વિતર્ક! કહ્યું- સમજી જાવ તો મેસેજ કરજો …

સંસદમાં રાહુલ ગાંધીએ 16 નંબરનું ‘મિસ્ટ્રી કાર્ડ’ બતાવતા તર્ક-વિતર્ક! કહ્યું- સમજી જાવ તો મેસેજ કરજો …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર | liquor se…
GUJARAT

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર | liquor se…

Jamnagar Liquor : જામનગરમાં શંકર ટેકરી નજીક સુભાષ પરા શેરી નંબર બે માં રહેતા રોહિત ચંદુભાઈ લીંબડ નામના શખ્સ દ્વારા...

Read more

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે NEET UGની પ્રેક્ટિસ ફ્રીમાં કરી શકશો, જાણો કેવી રીતે | googles…

જામનગરના જોડીયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ | Two people seri…

સંસદમાં રાહુલ ગાંધીએ 16 નંબરનું ‘મિસ્ટ્રી કાર્ડ’ બતાવતા તર્ક-વિતર્ક! કહ્યું- સમજી જાવ તો મેસેજ કરજો …

રાહુલ ગાંધીની મુશ્કેલી વધી! હાઈકોર્ટે FIR દાખલ કરવાનો આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો | Rahul Ga…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In