• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શ્રીમતી આર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રીકેળવણી મંડળ દ્વારા ૭૭માં ગણતંત્ર દિવસની ઉજવણી

satyasamachar by satyasamachar
January 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શ્રીમતી આર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રીકેળવણી મંડળ દ્વારા ૭૭માં ગણતંત્ર દિવસની ઉજવણી
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

Load More


તા.૨૬જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ભાવનગર સ્થિત શ્રીમતીઆર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ દ્વારા ગાંધી મહિલા કોલેજ સંકુલ ખાતે દેશના ૭૭માં ગણતંત્ર દિવસની ઉજવણી ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ વાતાવરણમાંયોજવામાં આવી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અર્થશાસ્ત્ર વિષયના નિવૃત્તપ્રોફેસર, મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ તથા વિખ્યાત સમાજસેવિકાડૉ. શ્રીમતી નીલાબેન ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનનાવરદહસ્તે ગૌરવપૂર્ણ ધ્વજવંદન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપીને કરવામાં આવી,

ત્યારબાદ રાષ્ટ્રગાન ગવાયું. રાષ્ટ્રગાનનીગુંજ સાથે સમગ્ર મેદાન દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં મુખ્યમહેમાન ડૉ.નીલાબેન ઓઝાએ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા તથા ભારતીય બંધારણના મૂલ્યો પ્રત્યેની અડગપ્રતિબદ્ધતા પર વિશેષ ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનવા, નાગરિક ધર્મ નિષ્ઠાપૂર્વક નિભાવવા તથાસ્ત્રી સશક્તિકરણના મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રોત્સાહિત કર્યા.

ધ્વજવંદન બાદ મંડળ સંચાલિત પાંચશૈક્ષણિક સંસ્થાઓ શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્સ અનેકોમર્સ કૉલેજ, જ્યોતિબેન દલાલ મહિલા વિદ્યાલય, શ્રીમતી ન.ચ.ગાંધી કુમારી વિદ્યામંદિરઅને જ્યોતિબેન દલાલ બાલમંદિરની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશભક્તિ આધારિત વિવિધસાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા.

વિદ્યાર્થિનીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને નૃત્યના માધ્યમથી દેશપ્રેમ, ભારતની સંસ્કૃતિ, એકતા અને વૈવિધ્યની  સુંદર રીતે રજૂઆત  કરવામાં આવી. આ અવસરે વિવિધ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીયકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ગાંધી મહિલા કૉલેજની વિદ્યાર્થિનીઓને મંડળના હોદ્દેદારો દ્વારા પ્રોત્સાહિત કરવામાંઆવી.

સાંસ્કૃતિકકાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિનીઓને સંસ્થાના સેવકો દ્વારા પ્રમાણપત્રોવિતરણ કરવામાં આવ્યા. સમગ્ર ઉજવણીમાં મંડળના મુખ્ય કાર્યપાલક અધિકારીડૉ.જે.પી.મજમુદાર, મદદનીશ નિયામક શ્રીમતી નીમિતાબેન મહેતા, પાયલબેન, પ્રેયાબેન, મંડળના કર્મચારીઓ, તમામ સંસ્થાનાઆચાર્યશ્રીઓ, અધ્યાપકગણ, શિક્ષકો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન કૉલેજ મેનેજમેન્ટ કોઓર્ડિનેટર ડૉ.અશોકપુરોહિત અને ડૉ. મૃણાલ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત બધામાટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ હર્ષોલ્લાસભર્યા માહોલમાંસફળતાપૂર્વક તથા ઉત્કૃષ્ટ આયોજન સાથે સંપન્ન થયો.

Next Post
છોટા ઉદેપુર: સુસ્કાલ ગામે કૂવામાં રેતી વોશ કરવા ઉતરેલા સગીરનું કરંટ લાગતા મોત, માલિકની ગંભીર બેદરકાર…

છોટા ઉદેપુર: સુસ્કાલ ગામે કૂવામાં રેતી વોશ કરવા ઉતરેલા સગીરનું કરંટ લાગતા મોત, માલિકની ગંભીર બેદરકાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

વલ્લભીપુરમાં બાગાયત ખાતાની ખેડૂત શિબિરમાં પ્રાકૃતિક ખેતી પર ભાર

વલ્લભીપુરમાં બાગાયત ખાતાની ખેડૂત શિબિરમાં પ્રાકૃતિક ખેતી પર ભાર

Recent News

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

વલ્લભીપુરમાં બાગાયત ખાતાની ખેડૂત શિબિરમાં પ્રાકૃતિક ખેતી પર ભાર

વલ્લભીપુરમાં બાગાયત ખાતાની ખેડૂત શિબિરમાં પ્રાકૃતિક ખેતી પર ભાર

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે, ત્યારે પર્યાવરણના રક્ષણ માટે સક્રિય યોગદાન આપવું...

Read more

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

વલ્લભીપુરમાં બાગાયત ખાતાની ખેડૂત શિબિરમાં પ્રાકૃતિક ખેતી પર ભાર

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In