• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter



History of Ahmedabad: આજે આપણે ટ્રાફિક જામથી બચવા માટે સીસીટીવી અને મોર્ડન સિગ્નલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે 1915 માં અમદાવાદમાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એક અનોખી ટેક્સ વ્યવસ્થા હતી? નવાઈ લાગશે પણ એ સમયે એલિસબ્રિજ પરથી પસાર થવા માટે કોન્જેશન ટેક્સ આપવો પડતો હતો.

1915ના અમદાવાદમાં શા માટે લેવાતો હતો ટેક્સ?

તે સમયે રોજગારી વધતા અમદાવાદમાં વસ્તી અને વાહનોનું ભારણ વધવા લાગ્યું હતું. ખાસ કરીને આસ્ટોડિયા રોડ (તત્કાલીન ઓલિફન્ટ રોડ) અને રિલીફ રોડ (રિચી રોડ) પર ભીડ ઘટાડવા માટે તત્કાલીન કલેક્ટર મેરાહમે એક અનોખી યોજના બનાવી હતી. તેમણે એલિસબ્રિજ પાસે એક ખાસ ટોલ નાકું ઊભું કર્યું હતું.

શું હતા એ સમયના ટ્રાફિક ચાર્જ?

આજના યુગમાં ટોલ ટેક્સ માત્ર હાઈવે પર હોય છે, પણ 1915 માં શહેરની અંદર આ મુજબના દર હતા:

મોટર કાર: 1 આનો

બળદ ગાડી: 3 પૈસા

સાયકલ: 2 પૈસા

ઊંટ: 1 આનો

નોંધ: એ સમયે આ બ્રિજ પર હાથી લઈ જવાની સખત મનાઈ હતી!

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ’! 2 - image
AI IMAGE

સરદાર પટેલની દૂરંદેશી અને ટ્રામનું સપનું

આ જ સમયગાળા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ હતા. તેમની પાસે શહેર માટે એક વિઝન હતું. તેમણે અમદાવાદના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક ટ્રામ દોડાવવાનું આયોજન કર્યું હતું. જોકે, કમનસીબે તે સમયે કેટલીક ટેકનિકલ અને વહીવટી મર્યાદાઓને કારણે અમદાવાદમાં ટ્રામનું સપનું સાકાર થઈ શક્યું નહીં. પરંતુ તેમની આ યોજના બતાવે છે કે અમદાવાદ 111 વર્ષ પહેલા પણ આધુનિક પરિવહન માટે તૈયાર હતું.

ટેક્સ સાથે ઓક્ટ્રોયનું ભારણ

જો વાહનચાલક માલ-સામાન સાથે બ્રિજ પસાર કરતો હોય, તો તેણે ટ્રાફિક ટેક્સ ઉપરાંત ઓક્ટ્રોય (જકાત) પણ ચૂકવવી પડતી હતી. અત્યારે જ્યાં એલિસબ્રિજ પાસે પોલીસ ચોકી છે, બરાબર ત્યાં જ આ ટેક્સ વસૂલવાનું બૂથ આવેલું હતું.

બ્રિજનો ઇતિહાસ

બ્રિજનું નામ ઉત્તર વિભાગના કમિશનર સર બરો હર્બર્ટ એલિસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત રિચી રોડ (રિલીફ રોડ): રિલીફ રોડનું જૂનું નામ રિચી રોડ હતું, જે મુંબઈના પૂર્વ ગવર્નરના નામ પરથી હતું. લોખંડી પુલની વિશેષતાએ હતી કે, 1892 માં જ્યારે આ પુલ ફરી બંધાયો (1875 ના પૂર પછી), ત્યારે તેનું લોખંડ ઈંગ્લેન્ડથી મંગાવવામાં આવ્યું હતું. આ એ જ પુલ છે જેના પર 1915માં આ ટેક્સ વસૂલાતો હતો. આજે લંડન અને સિંગાપોર જેવા શહેરોમાં ટ્રાફિક ઘટાડવા માટે કોન્જેશન ચાર્જ લેવામાં આવે છે, જેની શરૂઆત અમદાવાદે 111 વર્ષ પહેલા જ વિચારી લીધી હતી!



History of Ahmedabad: આજે આપણે ટ્રાફિક જામથી બચવા માટે સીસીટીવી અને મોર્ડન સિગ્નલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે 1915 માં અમદાવાદમાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એક અનોખી ટેક્સ વ્યવસ્થા હતી? નવાઈ લાગશે પણ એ સમયે એલિસબ્રિજ પરથી પસાર થવા માટે કોન્જેશન ટેક્સ આપવો પડતો હતો.

1915ના અમદાવાદમાં શા માટે લેવાતો હતો ટેક્સ?

તે સમયે રોજગારી વધતા અમદાવાદમાં વસ્તી અને વાહનોનું ભારણ વધવા લાગ્યું હતું. ખાસ કરીને આસ્ટોડિયા રોડ (તત્કાલીન ઓલિફન્ટ રોડ) અને રિલીફ રોડ (રિચી રોડ) પર ભીડ ઘટાડવા માટે તત્કાલીન કલેક્ટર મેરાહમે એક અનોખી યોજના બનાવી હતી. તેમણે એલિસબ્રિજ પાસે એક ખાસ ટોલ નાકું ઊભું કર્યું હતું.

શું હતા એ સમયના ટ્રાફિક ચાર્જ?

આજના યુગમાં ટોલ ટેક્સ માત્ર હાઈવે પર હોય છે, પણ 1915 માં શહેરની અંદર આ મુજબના દર હતા:

મોટર કાર: 1 આનો

બળદ ગાડી: 3 પૈસા

સાયકલ: 2 પૈસા

ઊંટ: 1 આનો

નોંધ: એ સમયે આ બ્રિજ પર હાથી લઈ જવાની સખત મનાઈ હતી!

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ’! 2 - image
AI IMAGE

સરદાર પટેલની દૂરંદેશી અને ટ્રામનું સપનું

આ જ સમયગાળા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ હતા. તેમની પાસે શહેર માટે એક વિઝન હતું. તેમણે અમદાવાદના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક ટ્રામ દોડાવવાનું આયોજન કર્યું હતું. જોકે, કમનસીબે તે સમયે કેટલીક ટેકનિકલ અને વહીવટી મર્યાદાઓને કારણે અમદાવાદમાં ટ્રામનું સપનું સાકાર થઈ શક્યું નહીં. પરંતુ તેમની આ યોજના બતાવે છે કે અમદાવાદ 111 વર્ષ પહેલા પણ આધુનિક પરિવહન માટે તૈયાર હતું.

ટેક્સ સાથે ઓક્ટ્રોયનું ભારણ

જો વાહનચાલક માલ-સામાન સાથે બ્રિજ પસાર કરતો હોય, તો તેણે ટ્રાફિક ટેક્સ ઉપરાંત ઓક્ટ્રોય (જકાત) પણ ચૂકવવી પડતી હતી. અત્યારે જ્યાં એલિસબ્રિજ પાસે પોલીસ ચોકી છે, બરાબર ત્યાં જ આ ટેક્સ વસૂલવાનું બૂથ આવેલું હતું.

બ્રિજનો ઇતિહાસ

બ્રિજનું નામ ઉત્તર વિભાગના કમિશનર સર બરો હર્બર્ટ એલિસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત રિચી રોડ (રિલીફ રોડ): રિલીફ રોડનું જૂનું નામ રિચી રોડ હતું, જે મુંબઈના પૂર્વ ગવર્નરના નામ પરથી હતું. લોખંડી પુલની વિશેષતાએ હતી કે, 1892 માં જ્યારે આ પુલ ફરી બંધાયો (1875 ના પૂર પછી), ત્યારે તેનું લોખંડ ઈંગ્લેન્ડથી મંગાવવામાં આવ્યું હતું. આ એ જ પુલ છે જેના પર 1915માં આ ટેક્સ વસૂલાતો હતો. આજે લંડન અને સિંગાપોર જેવા શહેરોમાં ટ્રાફિક ઘટાડવા માટે કોન્જેશન ચાર્જ લેવામાં આવે છે, જેની શરૂઆત અમદાવાદે 111 વર્ષ પહેલા જ વિચારી લીધી હતી!

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

લાલપુરના મોટા ખડબા ગામે સોલાર સાઇટ પર તણાવ : કામ બંધ કરાવવા ખેડૂતની ધમકી, પોલીસે ગુન્હો નોંધ્યો | Te…

લાલપુરના મોટા ખડબા ગામે સોલાર સાઇટ પર તણાવ : કામ બંધ કરાવવા ખેડૂતની ધમકી, પોલીસે ગુન્હો નોંધ્યો | Te…

Load More



History of Ahmedabad: આજે આપણે ટ્રાફિક જામથી બચવા માટે સીસીટીવી અને મોર્ડન સિગ્નલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે 1915 માં અમદાવાદમાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એક અનોખી ટેક્સ વ્યવસ્થા હતી? નવાઈ લાગશે પણ એ સમયે એલિસબ્રિજ પરથી પસાર થવા માટે કોન્જેશન ટેક્સ આપવો પડતો હતો.

1915ના અમદાવાદમાં શા માટે લેવાતો હતો ટેક્સ?

તે સમયે રોજગારી વધતા અમદાવાદમાં વસ્તી અને વાહનોનું ભારણ વધવા લાગ્યું હતું. ખાસ કરીને આસ્ટોડિયા રોડ (તત્કાલીન ઓલિફન્ટ રોડ) અને રિલીફ રોડ (રિચી રોડ) પર ભીડ ઘટાડવા માટે તત્કાલીન કલેક્ટર મેરાહમે એક અનોખી યોજના બનાવી હતી. તેમણે એલિસબ્રિજ પાસે એક ખાસ ટોલ નાકું ઊભું કર્યું હતું.

શું હતા એ સમયના ટ્રાફિક ચાર્જ?

આજના યુગમાં ટોલ ટેક્સ માત્ર હાઈવે પર હોય છે, પણ 1915 માં શહેરની અંદર આ મુજબના દર હતા:

મોટર કાર: 1 આનો

બળદ ગાડી: 3 પૈસા

સાયકલ: 2 પૈસા

ઊંટ: 1 આનો

નોંધ: એ સમયે આ બ્રિજ પર હાથી લઈ જવાની સખત મનાઈ હતી!

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ’! 2 - image
AI IMAGE

સરદાર પટેલની દૂરંદેશી અને ટ્રામનું સપનું

આ જ સમયગાળા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ હતા. તેમની પાસે શહેર માટે એક વિઝન હતું. તેમણે અમદાવાદના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક ટ્રામ દોડાવવાનું આયોજન કર્યું હતું. જોકે, કમનસીબે તે સમયે કેટલીક ટેકનિકલ અને વહીવટી મર્યાદાઓને કારણે અમદાવાદમાં ટ્રામનું સપનું સાકાર થઈ શક્યું નહીં. પરંતુ તેમની આ યોજના બતાવે છે કે અમદાવાદ 111 વર્ષ પહેલા પણ આધુનિક પરિવહન માટે તૈયાર હતું.

ટેક્સ સાથે ઓક્ટ્રોયનું ભારણ

જો વાહનચાલક માલ-સામાન સાથે બ્રિજ પસાર કરતો હોય, તો તેણે ટ્રાફિક ટેક્સ ઉપરાંત ઓક્ટ્રોય (જકાત) પણ ચૂકવવી પડતી હતી. અત્યારે જ્યાં એલિસબ્રિજ પાસે પોલીસ ચોકી છે, બરાબર ત્યાં જ આ ટેક્સ વસૂલવાનું બૂથ આવેલું હતું.

બ્રિજનો ઇતિહાસ

બ્રિજનું નામ ઉત્તર વિભાગના કમિશનર સર બરો હર્બર્ટ એલિસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત રિચી રોડ (રિલીફ રોડ): રિલીફ રોડનું જૂનું નામ રિચી રોડ હતું, જે મુંબઈના પૂર્વ ગવર્નરના નામ પરથી હતું. લોખંડી પુલની વિશેષતાએ હતી કે, 1892 માં જ્યારે આ પુલ ફરી બંધાયો (1875 ના પૂર પછી), ત્યારે તેનું લોખંડ ઈંગ્લેન્ડથી મંગાવવામાં આવ્યું હતું. આ એ જ પુલ છે જેના પર 1915માં આ ટેક્સ વસૂલાતો હતો. આજે લંડન અને સિંગાપોર જેવા શહેરોમાં ટ્રાફિક ઘટાડવા માટે કોન્જેશન ચાર્જ લેવામાં આવે છે, જેની શરૂઆત અમદાવાદે 111 વર્ષ પહેલા જ વિચારી લીધી હતી!



History of Ahmedabad: આજે આપણે ટ્રાફિક જામથી બચવા માટે સીસીટીવી અને મોર્ડન સિગ્નલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે 1915 માં અમદાવાદમાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એક અનોખી ટેક્સ વ્યવસ્થા હતી? નવાઈ લાગશે પણ એ સમયે એલિસબ્રિજ પરથી પસાર થવા માટે કોન્જેશન ટેક્સ આપવો પડતો હતો.

1915ના અમદાવાદમાં શા માટે લેવાતો હતો ટેક્સ?

તે સમયે રોજગારી વધતા અમદાવાદમાં વસ્તી અને વાહનોનું ભારણ વધવા લાગ્યું હતું. ખાસ કરીને આસ્ટોડિયા રોડ (તત્કાલીન ઓલિફન્ટ રોડ) અને રિલીફ રોડ (રિચી રોડ) પર ભીડ ઘટાડવા માટે તત્કાલીન કલેક્ટર મેરાહમે એક અનોખી યોજના બનાવી હતી. તેમણે એલિસબ્રિજ પાસે એક ખાસ ટોલ નાકું ઊભું કર્યું હતું.

શું હતા એ સમયના ટ્રાફિક ચાર્જ?

આજના યુગમાં ટોલ ટેક્સ માત્ર હાઈવે પર હોય છે, પણ 1915 માં શહેરની અંદર આ મુજબના દર હતા:

મોટર કાર: 1 આનો

બળદ ગાડી: 3 પૈસા

સાયકલ: 2 પૈસા

ઊંટ: 1 આનો

નોંધ: એ સમયે આ બ્રિજ પર હાથી લઈ જવાની સખત મનાઈ હતી!

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ’! 2 - image
AI IMAGE

સરદાર પટેલની દૂરંદેશી અને ટ્રામનું સપનું

આ જ સમયગાળા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ હતા. તેમની પાસે શહેર માટે એક વિઝન હતું. તેમણે અમદાવાદના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક ટ્રામ દોડાવવાનું આયોજન કર્યું હતું. જોકે, કમનસીબે તે સમયે કેટલીક ટેકનિકલ અને વહીવટી મર્યાદાઓને કારણે અમદાવાદમાં ટ્રામનું સપનું સાકાર થઈ શક્યું નહીં. પરંતુ તેમની આ યોજના બતાવે છે કે અમદાવાદ 111 વર્ષ પહેલા પણ આધુનિક પરિવહન માટે તૈયાર હતું.

ટેક્સ સાથે ઓક્ટ્રોયનું ભારણ

જો વાહનચાલક માલ-સામાન સાથે બ્રિજ પસાર કરતો હોય, તો તેણે ટ્રાફિક ટેક્સ ઉપરાંત ઓક્ટ્રોય (જકાત) પણ ચૂકવવી પડતી હતી. અત્યારે જ્યાં એલિસબ્રિજ પાસે પોલીસ ચોકી છે, બરાબર ત્યાં જ આ ટેક્સ વસૂલવાનું બૂથ આવેલું હતું.

બ્રિજનો ઇતિહાસ

બ્રિજનું નામ ઉત્તર વિભાગના કમિશનર સર બરો હર્બર્ટ એલિસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત રિચી રોડ (રિલીફ રોડ): રિલીફ રોડનું જૂનું નામ રિચી રોડ હતું, જે મુંબઈના પૂર્વ ગવર્નરના નામ પરથી હતું. લોખંડી પુલની વિશેષતાએ હતી કે, 1892 માં જ્યારે આ પુલ ફરી બંધાયો (1875 ના પૂર પછી), ત્યારે તેનું લોખંડ ઈંગ્લેન્ડથી મંગાવવામાં આવ્યું હતું. આ એ જ પુલ છે જેના પર 1915માં આ ટેક્સ વસૂલાતો હતો. આજે લંડન અને સિંગાપોર જેવા શહેરોમાં ટ્રાફિક ઘટાડવા માટે કોન્જેશન ચાર્જ લેવામાં આવે છે, જેની શરૂઆત અમદાવાદે 111 વર્ષ પહેલા જ વિચારી લીધી હતી!

Next Post
દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

લાલપુરના મોટા ખડબા ગામે સોલાર સાઇટ પર તણાવ : કામ બંધ કરાવવા ખેડૂતની ધમકી, પોલીસે ગુન્હો નોંધ્યો | Te…

લાલપુરના મોટા ખડબા ગામે સોલાર સાઇટ પર તણાવ : કામ બંધ કરાવવા ખેડૂતની ધમકી, પોલીસે ગુન્હો નોંધ્યો | Te…

વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2…

વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2…

Recent News

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

લાલપુરના મોટા ખડબા ગામે સોલાર સાઇટ પર તણાવ : કામ બંધ કરાવવા ખેડૂતની ધમકી, પોલીસે ગુન્હો નોંધ્યો | Te…

લાલપુરના મોટા ખડબા ગામે સોલાર સાઇટ પર તણાવ : કામ બંધ કરાવવા ખેડૂતની ધમકી, પોલીસે ગુન્હો નોંધ્યો | Te…

વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2…

વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…
GUJARAT

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

Umreth by Election 2026: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે (23મી એપ્રિલ) પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ...

Read more

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

લાલપુરના મોટા ખડબા ગામે સોલાર સાઇટ પર તણાવ : કામ બંધ કરાવવા ખેડૂતની ધમકી, પોલીસે ગુન્હો નોંધ્યો | Te…

વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2…

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો | Crime register…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In