• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આસામ વિધાનસભામાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ, ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય | Assam UCC Bill…

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આસામ વિધાનસભામાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ, ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય | Assam UCC Bill…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More


Assam UCC Bill 2026: આસામ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ(UCC) બિલ પસાર થઈ ગયું છે. આ બિલ પસાર થતાં ઘણા નિયમોમાં ફેરફાર થવાની તૈયારી છે. UCC હેઠળ, દ્વિપત્નીત્વ અથવા બહુપત્નીત્વ કરવાથી સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તેમજ ઇરાદાપૂર્વક 60 દિવસની અંદર લગ્ન અથવા છૂટાછેડાની નોંધણી ન કરવામાં આવે તો રૂ.10,000ના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. 

UCC પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે, આ કાયદાનો ઉદ્દેશ્ય લઘુમતી સમુદાયોની મહિલાઓ માટે વધુ સુરક્ષા અને ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. જો કે, AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સહિત ઘણા મુસ્લિમ નેતાઓ આ બિલ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે.  UCC બિલની ટીકા કરતા ઓવૈસીએ તેને મુસ્લિમો પર હિન્દુ કાયદા લાદવાનો “પરોક્ષ પ્રયાસ” ગણાવ્યો છે. ઓવૈસીએ દાવો કર્યો હતો કે, આ બિલ હેઠળ ઉત્તરાધિકાર, વારસો અને છૂટાછેડા સંબંધિત બાબતોમાં હિન્દુ સિદ્ધાંતો લાદવામાં આવી રહ્યા છે. આસામમાં UCC બિલ પસાર થયા પછી થનારા 10 ફેરફારો વિશે જાણકારી મેળવીએ.

– ‘સંપૂર્ણ સમાનતા અને સામાન્ય ન્યાય’ સુનિશ્ચિત કરવા માટે UCC વિવિધ ધર્મ-આધારિત વ્યક્તિગત કાયદાઓને રિપ્લેસ કરશે, પરંતુ આમાંથી અનુસૂચિત જનજાતિને બાકાત રાખવામાં આવ્યા છે.

– UCC હેઠળ દ્વિપત્નીત્વ અને બહુપત્નીત્વ સંબંધિત નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. આમ આ પ્રકારનું કૃત્ય કરનારા સામે BNS 2023ની કલમ 82 હેઠળ સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

– UCC એકપત્નીત્વને અનિવાર્ય બનાવે છે. જો કોઈ એક કરતાં વધુ લગ્ન કરે છે, તો આવા લગ્ન ગેરકાયદે ગણવામાં આવશે. લગ્ન માટે વરરાજાની ઉંમર 21 વર્ષ અને કન્યાની 18 વર્ષની ઉંમર મર્યાદા કાયદાકીય રીતે નિર્ધારિત કરવામાં આવી છે.

– UCC સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરતી વખતે રિવાજોનું પાલન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે, જેનાથી ધાર્મિક સમારોહ કે રીતિ રિવાજોના માધ્યમથી લગ્ન કરી શકાય. 

– UCC છેતરપિંડી અટકાવવા માટે તમામ લગ્ન અને છૂટાછેડાની નોંધણી ફરજિયાત બનાવશે. યુગલોએ લગ્નના 60 દિવસની અંદર સબ-રજિસ્ટ્રારને લગ્નનું મેમોરેન્ડમ સબમિટ કરવાનું રહેશે.

– આ કાયદો છૂટાછેડા માટે સમાન આધારો સ્થાપિત કરશે. જેમ કે ક્રૂરતા, ત્યાગ અથવા પરસ્પર સંમતિ અને ખાતરી કરશે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની કસ્ટડી માતા પાસે રહે.

– UCC પ્રથમ-વર્ગના ઉત્તરાધિકારીઓ વચ્ચે વારસા માટે પસંદગીનો એક સમાન, લિંગ-તટસ્થ ક્રમ સ્થાપિત કરશે. જેમાં મૃતકના પતિ-પત્ની, બાળકો અને માતાપિતાને સમાન રીતે સમાવેશ કરવામાં આવશે.

– વસિયતનામા દ્વારા ઉત્તરાધિકાર અંગે કોઈપણ માનસિક રીતે સ્વસ્થ પુખ્ત વ્યક્તિને સાક્ષીઓની હાજરીમાં લેખિત વસિયતનામાનો અમલ કરવાનો કાનૂની અધિકાર આપવામાં આવે છે.

– 60 દિવસની અંદર લગ્ન કે છૂટાછેડાની નોંધણી ઇરાદાપૂર્વક ન કરાવવા બદલ રૂ.10,000 રૂપિયાનો દંડ અને નોંધણી દરમિયાન બનાવટી કે બનાવટી દસ્તાવેજો સબમિટ કરવા બદલ ત્રણ મહિના સુધીની કેદ, 25,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંનેની જોગવાઈ છે.

આ પણ વાંચો: અટલ ટનલ, 57 બ્રિજ અને 34 વસાહતો પર ખતરો… હિમાચલનું ઘેપન તળાવ ફાટે તો 21 મિનિટમાં જ મચી શકે છે તબાહી!

– UCC હેઠળ, લિવ-ઇન રિલેશનશિપની નોંધણી ફરજિયાત છે. નોંધણી કરવામાં નિષ્ફળતા પર ત્રણ મહિના સુધીની જેલ અથવા રૂ.10,000 સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે મહત્ત્વપૂર્ણ તથ્યોને છૂપાવવા કે ઘોષણાપત્રોમાં ખોટી જાણકારી આપવા પર ત્રણ મહિના સુધીની જેલ અને રૂ.25,000 સુધીનો દંડ થઈ શકે છે.

Next Post
સુપ્રીમ કોર્ટનો CBSEની ધો.9-10માં ‘3 ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર, કેન્દ્ર-બોર્ડને પાઠવી ન…

સુપ્રીમ કોર્ટનો CBSEની ધો.9-10માં ‘3 ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર, કેન્દ્ર-બોર્ડને પાઠવી ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In