• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આ વર્ષે જ થઈ જશે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ? સરકારે આર્થિક સર્વેમાં આપ્યો જવાબ | India US Trade Deal L…

satyasamachar by satyasamachar
January 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આ વર્ષે જ થઈ જશે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ? સરકારે આર્થિક સર્વેમાં આપ્યો જવાબ | India US Trade Deal L…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર જિલ્લાના લાલપુરમાં 5 વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા : હુમલાખોર સામે ગુનો નોંધાયો | 5 yea…

જામનગર જિલ્લાના લાલપુરમાં 5 વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા : હુમલાખોર સામે ગુનો નોંધાયો | 5 yea…

જામનગરના ચાંદીબજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું | Vijay Vishw…

જામનગરના ચાંદીબજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું | Vijay Vishw…

સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો | Uproar as body of…

સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો | Uproar as body of…

Load More


India Economic Survey 2026 : દેશમાં પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજુ થવાનું છે, ત્યારે નાણામંત્રી નિર્મલા સિતારમને સંસદમાં આજે આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું છે. સર્વે મુજબ, દેશમાં નાણાંકીય વર્ષ 2026-2027માં GDPનો વૃદ્ધિદર 6.8થી 7.2 ટકા વચ્ચે રહેવાનો અંદાજ છે. આ પહેલા 2025-2026માં જીડીપી વૃદ્ધિ 7.4 ટકાનો અંદાજ હતો. દર વર્ષે બજેટ પહેલા આર્થિક સર્વેક્ષણ રજુ કરવામાં આવે છે. આગામી નાણાંકીય વર્ષની નીતિઓનો આધાર તૈયાર કરવા માટે આર્થિક સર્વેક્ષણ રજુ કરવામાં આવે છે. આ સાથે નાણાંમંત્રીએ આર્થિક સર્વેક્ષણમાં અમેરિકા સાથે થનારી ટ્રેડ ડીલની પણ માહિતી આપી છે.

ભારત-અમેરિકા વચ્ચે ક્યારે ટ્રેડ ડીલ થશે?

આર્થિક સર્વેક્ષણ 2025-2026 મુજબ, ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર સમજૂતી આ વર્ષે પુરી થવાની આશા છે, જે સફળ થયા બાદ ભારત પર વૈશ્વિક પરિબળોની અનિશ્ચિતતા ઘટી શકે છે. વર્તમાન સમયમાં ભારત વૈશ્વિક પરિસ્થિતિના કારણે ઉભી થયેલી અનિશ્ચિતતાના પડકારોનો સામનો કરી રહી છે. ભારતના મુખ્ય ભાગીદાર દેશોમાં આર્થિક વૃદ્ધિ ધીમી પડી હોવાથી તેમજ ટેરિફ સંબંધી સમસ્યાઓ અને નાણાંકીય પ્રવાહમાં ઉતાર-ચઢાવની વિવિધ સમસ્યાઓ ભારતના નિકાસકારો અને રોકાણકારોના વિશ્વાસ પર અસર કરી શકે છે.

આ પણ વાંચો : ચાંદીની કિંમતમાં રેકોર્ડ વધારો, ખરીદતાં પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો

ટેરિફના કારણે ભારત-અમેરિકાની વાતચીત પ્રક્રિયા ધીમી પડી

સર્વેક્ષણમાં એવું પણ કહેવાયું છે કે, ભારત-અમેરિકા વચ્ચે માર્ચ-2025થી વેપાર સમજૂતી પર વાતચીત ચાલી રહી છે અને અત્યાર સુધીમાં વાતચીતના છ તબક્કા પુરા થઈ ગયા છે. પરંતુ અમેરિકાએ ઓગસ્ટ-2025માં ભારતીય ઉત્પાદનનો પર મસમોટો ટેરિફ ઝિંક્યો હોવાના કારણે વાતચીતની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે.

અમેરિકાએ ભારત પર ઝિંક્યો 50 ટકા ટેરિફ

અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ અને દંડ પેડે વધુ 25 ટકા ટેરિફ ઝિંક્યો હતો. ભારત રશિયા પાસેથી કાચુ તેલ ખીરીદ રહ્યું હોવાના કારણે તેમજ રશિયા તે કમાયેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં ઉપયોગ કરતું હોવાના કારણે અમેરિકાએ દંડ પેટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ ઝિંક્યો હતો.

આ પણ વાંચો : ‘વહિની’ મહારાષ્ટ્રના નાયબ CM બનશે ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ચાંદી રૂ. 4 લાખને પાર, ખરીદતાં પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો | Silver Prices Cross ₹4 Lakh Ma…

ચાંદી રૂ. 4 લાખને પાર, ખરીદતાં પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો | Silver Prices Cross ₹4 Lakh Ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર જિલ્લાના લાલપુરમાં 5 વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા : હુમલાખોર સામે ગુનો નોંધાયો | 5 yea…

જામનગર જિલ્લાના લાલપુરમાં 5 વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા : હુમલાખોર સામે ગુનો નોંધાયો | 5 yea…

જામનગરના ચાંદીબજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું | Vijay Vishw…

જામનગરના ચાંદીબજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું | Vijay Vishw…

સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો | Uproar as body of…

સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો | Uproar as body of…

35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, વટવામાં જેસીબીથી ખોદકામ | ah…

35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, વટવામાં જેસીબીથી ખોદકામ | ah…

Recent News

જામનગર જિલ્લાના લાલપુરમાં 5 વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા : હુમલાખોર સામે ગુનો નોંધાયો | 5 yea…

જામનગર જિલ્લાના લાલપુરમાં 5 વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા : હુમલાખોર સામે ગુનો નોંધાયો | 5 yea…

જામનગરના ચાંદીબજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું | Vijay Vishw…

જામનગરના ચાંદીબજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું | Vijay Vishw…

સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો | Uproar as body of…

સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો | Uproar as body of…

35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, વટવામાં જેસીબીથી ખોદકામ | ah…

35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, વટવામાં જેસીબીથી ખોદકામ | ah…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર જિલ્લાના લાલપુરમાં 5 વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા : હુમલાખોર સામે ગુનો નોંધાયો | 5 yea…
GUJARAT

જામનગર જિલ્લાના લાલપુરમાં 5 વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા : હુમલાખોર સામે ગુનો નોંધાયો | 5 yea…

Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર વિસ્તારમાં પાંચ વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા પહોંચાડવાના બનાવે ચકચાર મચાવી છે. આ...

Read more

જામનગરના ચાંદીબજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું | Vijay Vishw…

સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો | Uproar as body of…

35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, વટવામાં જેસીબીથી ખોદકામ | ah…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ થતાં 10 હજાર રહીશો હાલાકીમાં | Bullet Train Pr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In