• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …

satyasamachar by satyasamachar
May 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …
1
VIEWS
Share on FacebookShare on Twitter



UDF Chief Minister candidate Keralam: કેરલમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે, જનતાએ ફરી એકવાર યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પર વિશ્વાસ મૂક્યો છે. જોકે, ગઠબંધને હજુ સુધી મુખ્યમંત્રીના ચહેરાની સત્તાવાર જાહેરાત કરી નથી. કોંગ્રેસ સાંસદ કે. સુરેશે જણાવ્યું છે કે, ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક અને ગઠબંધન પક્ષો સાથેની ચર્ચા બાદ અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.

મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારો

1. વી.ડી. સતીશન: જેઓ હાલમાં કેરલમ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા. તેમણે પરાવુર બેઠક પરથી LDFના ઉમેદવારને હરાવીને જીત મેળવી છે. તેમણે ટીમ UDFની જીત માટે રાહુલ અને પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો અને કહ્યું કે, વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે UDFને સત્તામાં પરત લાવવાનું જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું છે.

2. કે.સી. વેણુગોપાલ: કોંગ્રેસના સંગઠન મહાસચિવ અને આલપ્પુઝાના સાંસદ છે. તેમનું નામ મુખ્યમંત્રીની રેસમાં જોરશોરથી ચાલી રહ્યું છે. સિનિયર નેતા તારિક અનવરે સંકેત આપ્યો છે કે જો વેણુગોપાલ મુખ્યમંત્રી બનવા ઈચ્છતા હોય તો તેમણે પક્ષની નિયત પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. 

આ પણ વાંચો: 12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો

3. રમેશ ચેન્નીથલા: પૂર્વ વિરોધ પક્ષના નેતા છે. હરિપાદ બેઠક પરથી 23,377 મતોની જંગી સરસાઈથી જીત મેળવી છે. તેમને કુલ 47.08% મતો મળ્યા છે, જે તેમની મજબૂત પકડ દર્શાવે છે. 

4. શશી થરૂર: હાલમાં તિરુવનંતપુરમના સાંસદ છે. જોકે તેમની લોકપ્રિયતા કેરલમમાં ખુબ જ છે, પરંતુ પક્ષમાં કેટલાક નેતાઓ તેમના ભાજપ પ્રત્યેના નરમ વલણને કારણે સહમત નથી. કોંગ્રેસના અનેક નેતાઓ તેમની સાથે અસહજ અનુભવે છે. મુખ્યમંત્રીના ચહેરા અંગે પૂછતા તેમણે કહ્યું કે, “આ નિર્ણય દિલ્હી (હાઈકમાન્ડ) લેશે, પરંતુ જનતાના વિશ્વાસને માન આપીને પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી જોઈએ”.

નિર્ણયની પ્રક્રિયા

કોંગ્રેસ હાઈકમાન્ડ ધારાસભ્યોના અભિપ્રાય અને સાથી પક્ષો સાથેની ચર્ચા બાદ જ અંતિમ મહોર મારશે. કેરલમના રાજકારણમાં આ વખતે નેતૃત્વ પરિવર્તન સાથે નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મણારમાં રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન | Inauguration of the state’s first s…

મણારમાં રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન | Inauguration of the state’s first s…

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

Load More



UDF Chief Minister candidate Keralam: કેરલમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે, જનતાએ ફરી એકવાર યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પર વિશ્વાસ મૂક્યો છે. જોકે, ગઠબંધને હજુ સુધી મુખ્યમંત્રીના ચહેરાની સત્તાવાર જાહેરાત કરી નથી. કોંગ્રેસ સાંસદ કે. સુરેશે જણાવ્યું છે કે, ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક અને ગઠબંધન પક્ષો સાથેની ચર્ચા બાદ અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.

મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારો

1. વી.ડી. સતીશન: જેઓ હાલમાં કેરલમ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા. તેમણે પરાવુર બેઠક પરથી LDFના ઉમેદવારને હરાવીને જીત મેળવી છે. તેમણે ટીમ UDFની જીત માટે રાહુલ અને પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો અને કહ્યું કે, વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે UDFને સત્તામાં પરત લાવવાનું જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું છે.

2. કે.સી. વેણુગોપાલ: કોંગ્રેસના સંગઠન મહાસચિવ અને આલપ્પુઝાના સાંસદ છે. તેમનું નામ મુખ્યમંત્રીની રેસમાં જોરશોરથી ચાલી રહ્યું છે. સિનિયર નેતા તારિક અનવરે સંકેત આપ્યો છે કે જો વેણુગોપાલ મુખ્યમંત્રી બનવા ઈચ્છતા હોય તો તેમણે પક્ષની નિયત પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. 

આ પણ વાંચો: 12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો

3. રમેશ ચેન્નીથલા: પૂર્વ વિરોધ પક્ષના નેતા છે. હરિપાદ બેઠક પરથી 23,377 મતોની જંગી સરસાઈથી જીત મેળવી છે. તેમને કુલ 47.08% મતો મળ્યા છે, જે તેમની મજબૂત પકડ દર્શાવે છે. 

4. શશી થરૂર: હાલમાં તિરુવનંતપુરમના સાંસદ છે. જોકે તેમની લોકપ્રિયતા કેરલમમાં ખુબ જ છે, પરંતુ પક્ષમાં કેટલાક નેતાઓ તેમના ભાજપ પ્રત્યેના નરમ વલણને કારણે સહમત નથી. કોંગ્રેસના અનેક નેતાઓ તેમની સાથે અસહજ અનુભવે છે. મુખ્યમંત્રીના ચહેરા અંગે પૂછતા તેમણે કહ્યું કે, “આ નિર્ણય દિલ્હી (હાઈકમાન્ડ) લેશે, પરંતુ જનતાના વિશ્વાસને માન આપીને પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી જોઈએ”.

નિર્ણયની પ્રક્રિયા

કોંગ્રેસ હાઈકમાન્ડ ધારાસભ્યોના અભિપ્રાય અને સાથી પક્ષો સાથેની ચર્ચા બાદ જ અંતિમ મહોર મારશે. કેરલમના રાજકારણમાં આ વખતે નેતૃત્વ પરિવર્તન સાથે નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે.

Next Post
તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio…

તમિલનાડુમાં બનશે 'રાહુલ અને વિજય'ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મણારમાં રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન | Inauguration of the state’s first s…

મણારમાં રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન | Inauguration of the state’s first s…

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

Recent News

મણારમાં રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન | Inauguration of the state’s first s…

મણારમાં રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન | Inauguration of the state’s first s…

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મણારમાં રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન | Inauguration of the state’s first s…
GUJARAT

મણારમાં રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન | Inauguration of the state’s first s…

તમિલનાડુપરની નિર્ભરતાનો અંત આવશે દરિયાકાંઠાના૧૮૪ થી વધુ માછીમારો અને ખેડૂતો માટે આજીવિકાની નવી ક્રાંતિ કુંઢેલી – મણારમાં કાર્યરત પીડિલાઇટ ઇન્ડ. સંચાલિત...

Read more

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In