• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…

satyasamachar by satyasamachar
May 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Karnataka Govt Ends Hijab Row: કર્ણાટક સરકારે વર્ષ 2022માં સ્કૂલ યુનિફોર્મ અંગે આપેલા વિવાદિત આદેશને પાછો ખેંચી લીધો છે. નવા દિશાનિર્દેશો મુજબ, હવે સરકારી અને ખાનગી શાળાઓ તેમજ પ્રી-યુનિવર્સિટી કોલેજોમાં વિદ્યાર્થીઓ નિર્ધારિત યુનિફોર્મની સાથે પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો ધારણ કરી શકશે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદ અને અન્ય ધાર્મિક પ્રતીકો અંગેના અવરોધો દૂર થવાની શક્યતા છે.

ધાર્મિક પ્રતીકોને મળી મંજૂરી

નવા નિયમો મુજબ, હવે વિદ્યાર્થીઓ શાળામાં પાઘડી, જનોઈ, રુદ્રાક્ષ કે હિજાબ જેવા ધાર્મિક અને પરંપરાગત પ્રતીકો ધારણ કરી શકશે. જોકે, આ માટે મુખ્ય શરત એ છે કે તેનાથી શાળાની શિસ્ત જળવાવી જોઈએ અને વિદ્યાર્થીની ઓળખ કે સુરક્ષામાં કોઈ અવરોધ ન આવવો જોઈએ. આ વસ્તુઓ યુનિફોર્મની સાથે એવી રીતે પહેરવાની રહેશે કે જેથી શિક્ષણના વાતાવરણ પર કોઈ ખરાબ અસર ન પડે અને શાળાની મર્યાદા જળવાઈ રહે.

શિક્ષણના અધિકારનું રક્ષણ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ધાર્મિક પ્રતીકો પહેરવાને કારણે કોઈ પણ વિદ્યાર્થીને વર્ગખંડ, પરીક્ષા કે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. આ સાથે જ કોઈ વિદ્યાર્થીને આવા પ્રતીકો પહેરવા કે ઉતારવા માટે મજબૂર પણ કરી શકાશે નહીં. શિક્ષણ મંત્રી મધુ બંગારપ્પાએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય વચ્ચે ધાર્મિક પ્રથાઓ અવરોધ ન બનવી જોઈએ. તાજેતરમાં જનોઈ ઉતરાવવા જેવી ઘટનાઓથી વિદ્યાર્થીઓ અને વાલીઓની લાગણી દુભાઈ હતી, જેને ધ્યાનમાં રાખીને આ સુધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો

રાજકીય પ્રતિક્રિયા અને વિવાદ

આ નિર્ણય સામે વિરોધ પક્ષોએ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના ધારાસભ્યો અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને વિવાદને ફરી જીવતો કરવા માટે આ પગલું ભરી રહી છે. તેમનું કહેવું છે કે જો હિજાબની મંજૂરી આપવામાં આવતી હોય, તો હિન્દુ વિદ્યાર્થીઓને પણ કેસરી ખેસ પહેરવાની પરવાનગી મળવી જોઈએ.

વહીવટી અને બંધારણીય પાસાં

કર્ણાટક એજ્યુકેશન એક્ટ, 1983 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે આ ફેરફાર કર્યો છે. આ નિર્ણય લેતા પહેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રચલિત ડ્રેસ કોડની પ્રથાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે કે આ આદેશનો અમલ બિનસાંપ્રદાયિક અને તટસ્થ રીતે કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓમાં સમાનતા, ગરિમા અને સામાજિક સમરસતાના મૂલ્યો જળવાઈ રહે.



Karnataka Govt Ends Hijab Row: કર્ણાટક સરકારે વર્ષ 2022માં સ્કૂલ યુનિફોર્મ અંગે આપેલા વિવાદિત આદેશને પાછો ખેંચી લીધો છે. નવા દિશાનિર્દેશો મુજબ, હવે સરકારી અને ખાનગી શાળાઓ તેમજ પ્રી-યુનિવર્સિટી કોલેજોમાં વિદ્યાર્થીઓ નિર્ધારિત યુનિફોર્મની સાથે પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો ધારણ કરી શકશે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદ અને અન્ય ધાર્મિક પ્રતીકો અંગેના અવરોધો દૂર થવાની શક્યતા છે.

ધાર્મિક પ્રતીકોને મળી મંજૂરી

નવા નિયમો મુજબ, હવે વિદ્યાર્થીઓ શાળામાં પાઘડી, જનોઈ, રુદ્રાક્ષ કે હિજાબ જેવા ધાર્મિક અને પરંપરાગત પ્રતીકો ધારણ કરી શકશે. જોકે, આ માટે મુખ્ય શરત એ છે કે તેનાથી શાળાની શિસ્ત જળવાવી જોઈએ અને વિદ્યાર્થીની ઓળખ કે સુરક્ષામાં કોઈ અવરોધ ન આવવો જોઈએ. આ વસ્તુઓ યુનિફોર્મની સાથે એવી રીતે પહેરવાની રહેશે કે જેથી શિક્ષણના વાતાવરણ પર કોઈ ખરાબ અસર ન પડે અને શાળાની મર્યાદા જળવાઈ રહે.

શિક્ષણના અધિકારનું રક્ષણ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ધાર્મિક પ્રતીકો પહેરવાને કારણે કોઈ પણ વિદ્યાર્થીને વર્ગખંડ, પરીક્ષા કે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. આ સાથે જ કોઈ વિદ્યાર્થીને આવા પ્રતીકો પહેરવા કે ઉતારવા માટે મજબૂર પણ કરી શકાશે નહીં. શિક્ષણ મંત્રી મધુ બંગારપ્પાએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય વચ્ચે ધાર્મિક પ્રથાઓ અવરોધ ન બનવી જોઈએ. તાજેતરમાં જનોઈ ઉતરાવવા જેવી ઘટનાઓથી વિદ્યાર્થીઓ અને વાલીઓની લાગણી દુભાઈ હતી, જેને ધ્યાનમાં રાખીને આ સુધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો

રાજકીય પ્રતિક્રિયા અને વિવાદ

આ નિર્ણય સામે વિરોધ પક્ષોએ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના ધારાસભ્યો અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને વિવાદને ફરી જીવતો કરવા માટે આ પગલું ભરી રહી છે. તેમનું કહેવું છે કે જો હિજાબની મંજૂરી આપવામાં આવતી હોય, તો હિન્દુ વિદ્યાર્થીઓને પણ કેસરી ખેસ પહેરવાની પરવાનગી મળવી જોઈએ.

વહીવટી અને બંધારણીય પાસાં

કર્ણાટક એજ્યુકેશન એક્ટ, 1983 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે આ ફેરફાર કર્યો છે. આ નિર્ણય લેતા પહેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રચલિત ડ્રેસ કોડની પ્રથાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે કે આ આદેશનો અમલ બિનસાંપ્રદાયિક અને તટસ્થ રીતે કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓમાં સમાનતા, ગરિમા અને સામાજિક સમરસતાના મૂલ્યો જળવાઈ રહે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More



Karnataka Govt Ends Hijab Row: કર્ણાટક સરકારે વર્ષ 2022માં સ્કૂલ યુનિફોર્મ અંગે આપેલા વિવાદિત આદેશને પાછો ખેંચી લીધો છે. નવા દિશાનિર્દેશો મુજબ, હવે સરકારી અને ખાનગી શાળાઓ તેમજ પ્રી-યુનિવર્સિટી કોલેજોમાં વિદ્યાર્થીઓ નિર્ધારિત યુનિફોર્મની સાથે પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો ધારણ કરી શકશે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદ અને અન્ય ધાર્મિક પ્રતીકો અંગેના અવરોધો દૂર થવાની શક્યતા છે.

ધાર્મિક પ્રતીકોને મળી મંજૂરી

નવા નિયમો મુજબ, હવે વિદ્યાર્થીઓ શાળામાં પાઘડી, જનોઈ, રુદ્રાક્ષ કે હિજાબ જેવા ધાર્મિક અને પરંપરાગત પ્રતીકો ધારણ કરી શકશે. જોકે, આ માટે મુખ્ય શરત એ છે કે તેનાથી શાળાની શિસ્ત જળવાવી જોઈએ અને વિદ્યાર્થીની ઓળખ કે સુરક્ષામાં કોઈ અવરોધ ન આવવો જોઈએ. આ વસ્તુઓ યુનિફોર્મની સાથે એવી રીતે પહેરવાની રહેશે કે જેથી શિક્ષણના વાતાવરણ પર કોઈ ખરાબ અસર ન પડે અને શાળાની મર્યાદા જળવાઈ રહે.

શિક્ષણના અધિકારનું રક્ષણ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ધાર્મિક પ્રતીકો પહેરવાને કારણે કોઈ પણ વિદ્યાર્થીને વર્ગખંડ, પરીક્ષા કે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. આ સાથે જ કોઈ વિદ્યાર્થીને આવા પ્રતીકો પહેરવા કે ઉતારવા માટે મજબૂર પણ કરી શકાશે નહીં. શિક્ષણ મંત્રી મધુ બંગારપ્પાએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય વચ્ચે ધાર્મિક પ્રથાઓ અવરોધ ન બનવી જોઈએ. તાજેતરમાં જનોઈ ઉતરાવવા જેવી ઘટનાઓથી વિદ્યાર્થીઓ અને વાલીઓની લાગણી દુભાઈ હતી, જેને ધ્યાનમાં રાખીને આ સુધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો

રાજકીય પ્રતિક્રિયા અને વિવાદ

આ નિર્ણય સામે વિરોધ પક્ષોએ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના ધારાસભ્યો અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને વિવાદને ફરી જીવતો કરવા માટે આ પગલું ભરી રહી છે. તેમનું કહેવું છે કે જો હિજાબની મંજૂરી આપવામાં આવતી હોય, તો હિન્દુ વિદ્યાર્થીઓને પણ કેસરી ખેસ પહેરવાની પરવાનગી મળવી જોઈએ.

વહીવટી અને બંધારણીય પાસાં

કર્ણાટક એજ્યુકેશન એક્ટ, 1983 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે આ ફેરફાર કર્યો છે. આ નિર્ણય લેતા પહેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રચલિત ડ્રેસ કોડની પ્રથાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે કે આ આદેશનો અમલ બિનસાંપ્રદાયિક અને તટસ્થ રીતે કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓમાં સમાનતા, ગરિમા અને સામાજિક સમરસતાના મૂલ્યો જળવાઈ રહે.



Karnataka Govt Ends Hijab Row: કર્ણાટક સરકારે વર્ષ 2022માં સ્કૂલ યુનિફોર્મ અંગે આપેલા વિવાદિત આદેશને પાછો ખેંચી લીધો છે. નવા દિશાનિર્દેશો મુજબ, હવે સરકારી અને ખાનગી શાળાઓ તેમજ પ્રી-યુનિવર્સિટી કોલેજોમાં વિદ્યાર્થીઓ નિર્ધારિત યુનિફોર્મની સાથે પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો ધારણ કરી શકશે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદ અને અન્ય ધાર્મિક પ્રતીકો અંગેના અવરોધો દૂર થવાની શક્યતા છે.

ધાર્મિક પ્રતીકોને મળી મંજૂરી

નવા નિયમો મુજબ, હવે વિદ્યાર્થીઓ શાળામાં પાઘડી, જનોઈ, રુદ્રાક્ષ કે હિજાબ જેવા ધાર્મિક અને પરંપરાગત પ્રતીકો ધારણ કરી શકશે. જોકે, આ માટે મુખ્ય શરત એ છે કે તેનાથી શાળાની શિસ્ત જળવાવી જોઈએ અને વિદ્યાર્થીની ઓળખ કે સુરક્ષામાં કોઈ અવરોધ ન આવવો જોઈએ. આ વસ્તુઓ યુનિફોર્મની સાથે એવી રીતે પહેરવાની રહેશે કે જેથી શિક્ષણના વાતાવરણ પર કોઈ ખરાબ અસર ન પડે અને શાળાની મર્યાદા જળવાઈ રહે.

શિક્ષણના અધિકારનું રક્ષણ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ધાર્મિક પ્રતીકો પહેરવાને કારણે કોઈ પણ વિદ્યાર્થીને વર્ગખંડ, પરીક્ષા કે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. આ સાથે જ કોઈ વિદ્યાર્થીને આવા પ્રતીકો પહેરવા કે ઉતારવા માટે મજબૂર પણ કરી શકાશે નહીં. શિક્ષણ મંત્રી મધુ બંગારપ્પાએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય વચ્ચે ધાર્મિક પ્રથાઓ અવરોધ ન બનવી જોઈએ. તાજેતરમાં જનોઈ ઉતરાવવા જેવી ઘટનાઓથી વિદ્યાર્થીઓ અને વાલીઓની લાગણી દુભાઈ હતી, જેને ધ્યાનમાં રાખીને આ સુધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો

રાજકીય પ્રતિક્રિયા અને વિવાદ

આ નિર્ણય સામે વિરોધ પક્ષોએ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના ધારાસભ્યો અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને વિવાદને ફરી જીવતો કરવા માટે આ પગલું ભરી રહી છે. તેમનું કહેવું છે કે જો હિજાબની મંજૂરી આપવામાં આવતી હોય, તો હિન્દુ વિદ્યાર્થીઓને પણ કેસરી ખેસ પહેરવાની પરવાનગી મળવી જોઈએ.

વહીવટી અને બંધારણીય પાસાં

કર્ણાટક એજ્યુકેશન એક્ટ, 1983 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે આ ફેરફાર કર્યો છે. આ નિર્ણય લેતા પહેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રચલિત ડ્રેસ કોડની પ્રથાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે કે આ આદેશનો અમલ બિનસાંપ્રદાયિક અને તટસ્થ રીતે કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓમાં સમાનતા, ગરિમા અને સામાજિક સમરસતાના મૂલ્યો જળવાઈ રહે.

Next Post
કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં 'ઊન'ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In