• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા: દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેયમાંથી ફોર્મ ભર્યું…

satyasamachar by satyasamachar
April 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા: દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેયમાંથી ફોર્મ ભર્યું…
4
VIEWS
Share on FacebookShare on Twitter



Gujarat Local Body Elections: ભારતના ચૂંટણી ઈતિહાસમાં તમે નેતાઓને પક્ષ બદલતા, બળવો કરતા કે અપક્ષ ચૂંટણી લડતા ઘણી વાર જોયા હશે. પરંતુ ગુજરાતના દાહોદ જિલ્લાની પંચાયત ચૂંટણીમાં એક એવો રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે, જેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક જ નેતાએ એક જ બેઠક માટે ત્રણ કટ્ટર વિરોધી પક્ષો તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી હોય?

ભારતસિંહ વાખળા ત્રણેય પક્ષોમાંથી દાવેદારી નોંધાવી

દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પર બિલકુલ આવું જ થયું છે. અહીંના અગ્રણી સ્થાનિક નેતા ભારતસિંહ વાખળાએ  ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર દાખલ કરીને સમગ્ર રાજકીય બેડાને હેરાન કરી દીધી છે. આ બેઠક પર કુલ 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાંથી ત્રણ ફોર્મ એક જ ઉમેદવાર ભારતસિંહ વાખળાના છે. તેમણે ત્રણ અલગ-અલગ પક્ષોમાંથી ફોર્મ ભરીને નવી રાજકીય ચર્ચા છેડી દીધી છે.

પીપેરો બેઠક બની ચર્ચાનું કેન્દ્ર

ભારતસિંહ વાખળા અગાઉ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂક્યા છે અને આ બેઠક પર ભાજપને કાંટાની ટક્કર આપી ચૂક્યા છે. હાલમાં જ તેમના ભાજપમાં સામેલ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પીપેરો બેઠક પરંપરાગત રીતે વરિષ્ઠ નેતા બચુભાઈ ખાબડનો ગઢ માનવામાં આવે છે. એવામાં આ વખતે આ બેઠક ‘રાજકીય ડ્રામા’નું કેન્દ્ર બની ગઈ છે. વાખળાનો રાજકીય ઈતિહાસ પણ પક્ષપલટા સાથે જોડાયેલો રહ્યો છે, જેનાથી આ મામલો વધુ રસપ્રદ બન્યો છે.

કેટલા ફોર્મ કયા પક્ષમાંથી?

પીપેરો બેઠક માટે કુલ 11 ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપના 5, કોંગ્રેસના 3 અને આમ આદમી પાર્ટીનું 1 ફોર્મ સામેલ છે. ખાસ વાત એ છે કે ત્રણેય પક્ષોમાંથી એક-એક ફોર્મ ભારતસિંહ વાખળાનું છે. આ ઉપરાંત એક ફોર્મ અપક્ષ ઉમેદવારે અને એક ફોર્મ BRPના ઉમેદવારે ભર્યું છે. આ રીતે એક જ વ્યક્તિનું ત્રણ પક્ષોમાંથી નામાંકન આ ચૂંટણીને અલગ જ બનાવી રહ્યું છે.

આ પણ વાંચો: ‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારાજ હતો યુવક

ક્યારે સાફ થશે સ્થિતિ?

જો કે વાખળાએ ત્રણેય પક્ષોમાંથી ફોર્મ ભરી દીધા છે, પરંતુ તેમની અસલી ઉમેદવારી કયા પક્ષમાંથી હશે, તે હજુ નક્કી નથી. આ માટે પક્ષનું સત્તાવાર સમર્થન જરૂરી હોય છે. ચૂંટણીના નિયમો મુજબ, કોઈપણ ઉમેદવારને પક્ષનો સત્તાવાર ઉમેદવાર ત્યારે જ માનવામાં આવે છે, જ્યારે તે સમયમર્યાદાની અંદર ‘ફોર્મ-બી’ જમા કરે છે. નામાંકન પત્રોની ચકાસણી 13 એપ્રિલે થશે અને 15 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચી શકે છે. તે જ દિવસે સ્પષ્ટ થશે કે ભારતસિંહ વાખળા કયા પક્ષમાંથી ચૂંટણી લડશે અને બાકીના નામાંકનનું શું થશે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ’15 તારીખે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે, જ્યારે ખબર પડશે કે કયા પક્ષનું ફોર્મ-બી જમા કરવામાં આવ્યું છે અને કયા નામાંકનો પાછા ખેંચાયા છે અથવા રદ થયા છે.’



Gujarat Local Body Elections: ભારતના ચૂંટણી ઈતિહાસમાં તમે નેતાઓને પક્ષ બદલતા, બળવો કરતા કે અપક્ષ ચૂંટણી લડતા ઘણી વાર જોયા હશે. પરંતુ ગુજરાતના દાહોદ જિલ્લાની પંચાયત ચૂંટણીમાં એક એવો રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે, જેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક જ નેતાએ એક જ બેઠક માટે ત્રણ કટ્ટર વિરોધી પક્ષો તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી હોય?

ભારતસિંહ વાખળા ત્રણેય પક્ષોમાંથી દાવેદારી નોંધાવી

દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પર બિલકુલ આવું જ થયું છે. અહીંના અગ્રણી સ્થાનિક નેતા ભારતસિંહ વાખળાએ  ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર દાખલ કરીને સમગ્ર રાજકીય બેડાને હેરાન કરી દીધી છે. આ બેઠક પર કુલ 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાંથી ત્રણ ફોર્મ એક જ ઉમેદવાર ભારતસિંહ વાખળાના છે. તેમણે ત્રણ અલગ-અલગ પક્ષોમાંથી ફોર્મ ભરીને નવી રાજકીય ચર્ચા છેડી દીધી છે.

પીપેરો બેઠક બની ચર્ચાનું કેન્દ્ર

ભારતસિંહ વાખળા અગાઉ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂક્યા છે અને આ બેઠક પર ભાજપને કાંટાની ટક્કર આપી ચૂક્યા છે. હાલમાં જ તેમના ભાજપમાં સામેલ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પીપેરો બેઠક પરંપરાગત રીતે વરિષ્ઠ નેતા બચુભાઈ ખાબડનો ગઢ માનવામાં આવે છે. એવામાં આ વખતે આ બેઠક ‘રાજકીય ડ્રામા’નું કેન્દ્ર બની ગઈ છે. વાખળાનો રાજકીય ઈતિહાસ પણ પક્ષપલટા સાથે જોડાયેલો રહ્યો છે, જેનાથી આ મામલો વધુ રસપ્રદ બન્યો છે.

કેટલા ફોર્મ કયા પક્ષમાંથી?

પીપેરો બેઠક માટે કુલ 11 ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપના 5, કોંગ્રેસના 3 અને આમ આદમી પાર્ટીનું 1 ફોર્મ સામેલ છે. ખાસ વાત એ છે કે ત્રણેય પક્ષોમાંથી એક-એક ફોર્મ ભારતસિંહ વાખળાનું છે. આ ઉપરાંત એક ફોર્મ અપક્ષ ઉમેદવારે અને એક ફોર્મ BRPના ઉમેદવારે ભર્યું છે. આ રીતે એક જ વ્યક્તિનું ત્રણ પક્ષોમાંથી નામાંકન આ ચૂંટણીને અલગ જ બનાવી રહ્યું છે.

આ પણ વાંચો: ‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારાજ હતો યુવક

ક્યારે સાફ થશે સ્થિતિ?

જો કે વાખળાએ ત્રણેય પક્ષોમાંથી ફોર્મ ભરી દીધા છે, પરંતુ તેમની અસલી ઉમેદવારી કયા પક્ષમાંથી હશે, તે હજુ નક્કી નથી. આ માટે પક્ષનું સત્તાવાર સમર્થન જરૂરી હોય છે. ચૂંટણીના નિયમો મુજબ, કોઈપણ ઉમેદવારને પક્ષનો સત્તાવાર ઉમેદવાર ત્યારે જ માનવામાં આવે છે, જ્યારે તે સમયમર્યાદાની અંદર ‘ફોર્મ-બી’ જમા કરે છે. નામાંકન પત્રોની ચકાસણી 13 એપ્રિલે થશે અને 15 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચી શકે છે. તે જ દિવસે સ્પષ્ટ થશે કે ભારતસિંહ વાખળા કયા પક્ષમાંથી ચૂંટણી લડશે અને બાકીના નામાંકનનું શું થશે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ’15 તારીખે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે, જ્યારે ખબર પડશે કે કયા પક્ષનું ફોર્મ-બી જમા કરવામાં આવ્યું છે અને કયા નામાંકનો પાછા ખેંચાયા છે અથવા રદ થયા છે.’

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada…

નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada…

વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ચાર તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત | Heavy Rainfall Cools …

વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ચાર તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત | Heavy Rainfall Cools …

અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…

અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…

Load More



Gujarat Local Body Elections: ભારતના ચૂંટણી ઈતિહાસમાં તમે નેતાઓને પક્ષ બદલતા, બળવો કરતા કે અપક્ષ ચૂંટણી લડતા ઘણી વાર જોયા હશે. પરંતુ ગુજરાતના દાહોદ જિલ્લાની પંચાયત ચૂંટણીમાં એક એવો રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે, જેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક જ નેતાએ એક જ બેઠક માટે ત્રણ કટ્ટર વિરોધી પક્ષો તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી હોય?

ભારતસિંહ વાખળા ત્રણેય પક્ષોમાંથી દાવેદારી નોંધાવી

દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પર બિલકુલ આવું જ થયું છે. અહીંના અગ્રણી સ્થાનિક નેતા ભારતસિંહ વાખળાએ  ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર દાખલ કરીને સમગ્ર રાજકીય બેડાને હેરાન કરી દીધી છે. આ બેઠક પર કુલ 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાંથી ત્રણ ફોર્મ એક જ ઉમેદવાર ભારતસિંહ વાખળાના છે. તેમણે ત્રણ અલગ-અલગ પક્ષોમાંથી ફોર્મ ભરીને નવી રાજકીય ચર્ચા છેડી દીધી છે.

પીપેરો બેઠક બની ચર્ચાનું કેન્દ્ર

ભારતસિંહ વાખળા અગાઉ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂક્યા છે અને આ બેઠક પર ભાજપને કાંટાની ટક્કર આપી ચૂક્યા છે. હાલમાં જ તેમના ભાજપમાં સામેલ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પીપેરો બેઠક પરંપરાગત રીતે વરિષ્ઠ નેતા બચુભાઈ ખાબડનો ગઢ માનવામાં આવે છે. એવામાં આ વખતે આ બેઠક ‘રાજકીય ડ્રામા’નું કેન્દ્ર બની ગઈ છે. વાખળાનો રાજકીય ઈતિહાસ પણ પક્ષપલટા સાથે જોડાયેલો રહ્યો છે, જેનાથી આ મામલો વધુ રસપ્રદ બન્યો છે.

કેટલા ફોર્મ કયા પક્ષમાંથી?

પીપેરો બેઠક માટે કુલ 11 ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપના 5, કોંગ્રેસના 3 અને આમ આદમી પાર્ટીનું 1 ફોર્મ સામેલ છે. ખાસ વાત એ છે કે ત્રણેય પક્ષોમાંથી એક-એક ફોર્મ ભારતસિંહ વાખળાનું છે. આ ઉપરાંત એક ફોર્મ અપક્ષ ઉમેદવારે અને એક ફોર્મ BRPના ઉમેદવારે ભર્યું છે. આ રીતે એક જ વ્યક્તિનું ત્રણ પક્ષોમાંથી નામાંકન આ ચૂંટણીને અલગ જ બનાવી રહ્યું છે.

આ પણ વાંચો: ‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારાજ હતો યુવક

ક્યારે સાફ થશે સ્થિતિ?

જો કે વાખળાએ ત્રણેય પક્ષોમાંથી ફોર્મ ભરી દીધા છે, પરંતુ તેમની અસલી ઉમેદવારી કયા પક્ષમાંથી હશે, તે હજુ નક્કી નથી. આ માટે પક્ષનું સત્તાવાર સમર્થન જરૂરી હોય છે. ચૂંટણીના નિયમો મુજબ, કોઈપણ ઉમેદવારને પક્ષનો સત્તાવાર ઉમેદવાર ત્યારે જ માનવામાં આવે છે, જ્યારે તે સમયમર્યાદાની અંદર ‘ફોર્મ-બી’ જમા કરે છે. નામાંકન પત્રોની ચકાસણી 13 એપ્રિલે થશે અને 15 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચી શકે છે. તે જ દિવસે સ્પષ્ટ થશે કે ભારતસિંહ વાખળા કયા પક્ષમાંથી ચૂંટણી લડશે અને બાકીના નામાંકનનું શું થશે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ’15 તારીખે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે, જ્યારે ખબર પડશે કે કયા પક્ષનું ફોર્મ-બી જમા કરવામાં આવ્યું છે અને કયા નામાંકનો પાછા ખેંચાયા છે અથવા રદ થયા છે.’



Gujarat Local Body Elections: ભારતના ચૂંટણી ઈતિહાસમાં તમે નેતાઓને પક્ષ બદલતા, બળવો કરતા કે અપક્ષ ચૂંટણી લડતા ઘણી વાર જોયા હશે. પરંતુ ગુજરાતના દાહોદ જિલ્લાની પંચાયત ચૂંટણીમાં એક એવો રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે, જેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક જ નેતાએ એક જ બેઠક માટે ત્રણ કટ્ટર વિરોધી પક્ષો તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી હોય?

ભારતસિંહ વાખળા ત્રણેય પક્ષોમાંથી દાવેદારી નોંધાવી

દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પર બિલકુલ આવું જ થયું છે. અહીંના અગ્રણી સ્થાનિક નેતા ભારતસિંહ વાખળાએ  ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર દાખલ કરીને સમગ્ર રાજકીય બેડાને હેરાન કરી દીધી છે. આ બેઠક પર કુલ 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાંથી ત્રણ ફોર્મ એક જ ઉમેદવાર ભારતસિંહ વાખળાના છે. તેમણે ત્રણ અલગ-અલગ પક્ષોમાંથી ફોર્મ ભરીને નવી રાજકીય ચર્ચા છેડી દીધી છે.

પીપેરો બેઠક બની ચર્ચાનું કેન્દ્ર

ભારતસિંહ વાખળા અગાઉ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂક્યા છે અને આ બેઠક પર ભાજપને કાંટાની ટક્કર આપી ચૂક્યા છે. હાલમાં જ તેમના ભાજપમાં સામેલ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પીપેરો બેઠક પરંપરાગત રીતે વરિષ્ઠ નેતા બચુભાઈ ખાબડનો ગઢ માનવામાં આવે છે. એવામાં આ વખતે આ બેઠક ‘રાજકીય ડ્રામા’નું કેન્દ્ર બની ગઈ છે. વાખળાનો રાજકીય ઈતિહાસ પણ પક્ષપલટા સાથે જોડાયેલો રહ્યો છે, જેનાથી આ મામલો વધુ રસપ્રદ બન્યો છે.

કેટલા ફોર્મ કયા પક્ષમાંથી?

પીપેરો બેઠક માટે કુલ 11 ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપના 5, કોંગ્રેસના 3 અને આમ આદમી પાર્ટીનું 1 ફોર્મ સામેલ છે. ખાસ વાત એ છે કે ત્રણેય પક્ષોમાંથી એક-એક ફોર્મ ભારતસિંહ વાખળાનું છે. આ ઉપરાંત એક ફોર્મ અપક્ષ ઉમેદવારે અને એક ફોર્મ BRPના ઉમેદવારે ભર્યું છે. આ રીતે એક જ વ્યક્તિનું ત્રણ પક્ષોમાંથી નામાંકન આ ચૂંટણીને અલગ જ બનાવી રહ્યું છે.

આ પણ વાંચો: ‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારાજ હતો યુવક

ક્યારે સાફ થશે સ્થિતિ?

જો કે વાખળાએ ત્રણેય પક્ષોમાંથી ફોર્મ ભરી દીધા છે, પરંતુ તેમની અસલી ઉમેદવારી કયા પક્ષમાંથી હશે, તે હજુ નક્કી નથી. આ માટે પક્ષનું સત્તાવાર સમર્થન જરૂરી હોય છે. ચૂંટણીના નિયમો મુજબ, કોઈપણ ઉમેદવારને પક્ષનો સત્તાવાર ઉમેદવાર ત્યારે જ માનવામાં આવે છે, જ્યારે તે સમયમર્યાદાની અંદર ‘ફોર્મ-બી’ જમા કરે છે. નામાંકન પત્રોની ચકાસણી 13 એપ્રિલે થશે અને 15 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચી શકે છે. તે જ દિવસે સ્પષ્ટ થશે કે ભારતસિંહ વાખળા કયા પક્ષમાંથી ચૂંટણી લડશે અને બાકીના નામાંકનનું શું થશે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ’15 તારીખે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે, જ્યારે ખબર પડશે કે કયા પક્ષનું ફોર્મ-બી જમા કરવામાં આવ્યું છે અને કયા નામાંકનો પાછા ખેંચાયા છે અથવા રદ થયા છે.’

Next Post
યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર |…

યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada…

નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada…

વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ચાર તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત | Heavy Rainfall Cools …

વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ચાર તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત | Heavy Rainfall Cools …

અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…

અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…

ગીર સોમનાથ: ‘છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..’, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ…

ગીર સોમનાથ: ‘છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..’, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ…

Recent News

નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada…

નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada…

વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ચાર તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત | Heavy Rainfall Cools …

વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ચાર તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત | Heavy Rainfall Cools …

અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…

અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…

ગીર સોમનાથ: ‘છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..’, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ…

ગીર સોમનાથ: ‘છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..’, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada…
GUJARAT

નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada…

Narmada Storm Tragedy: ગુજરાતમાં હજી ચોમાસાની સત્તાવાર શરૂઆત નથી થઈ, ત્યાં જ નર્મદા જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી...

Read more

વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ચાર તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત | Heavy Rainfall Cools …

અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…

ગીર સોમનાથ: ‘છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..’, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ…

વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા, અનેક રજૂઆત પરંતુ નિવારણમાં ધાંધીયા | Vado…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In