• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું | Bengal Result…

satyasamachar by satyasamachar
May 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું | Bengal Result…
0
VIEWS
Share on FacebookShare on Twitter



West Bengal Election Results 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોના પ્રારંભિક વલણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના વલણોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બહુમતી તરફ કદમ વધારતા બેઠકોનો આંકડો 190ને પાર કરી દીધો છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, ભાજપ 190થી વધુ બેઠકો પર લીડ જાળવી રાખી છે, જ્યારે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ માત્ર 96 બેઠકો પર આગળ છે. આ વલણો જોતા બંગાળમાં આ વખતે સત્તા પરિવર્તન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

દિલીપ ઘોષનો દાવો: બંગાળમાં ‘કમળ’ ખીલશે

ખડગપુર સદર બેઠકના ભાજપ ઉમેદવાર દિલીપ ઘોષે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતાએ પરિવર્તન માટે મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે ભાજપની જીત હવે માત્ર ઔપચારિકતા જ બાકી છે. ઘોષના મતે, બંગાળની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તેના પર નવી સરકાર ખરી ઉતરશે. તેમણે ટિપ્પણી કરી હતી કે હવે બંગાળ ભારત સાથે આગળ વધશે, બાંગ્લાદેશ સાથે નહીં. જનતાએ ભાજપને પૂરતી બેઠકો આપીને સેવા કરવાની તક પૂરી પાડી છે.

તૃણમૂલના વલણ અંગે ભાજપની ચિંતા

પરિણામો વચ્ચે ભાજપે આશંકા વ્યક્ત કરી છે કે હાર ભાળી ગયેલી તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે. જોકે, દિલીપ ઘોષે કહ્યું કે ચૂંટણી પંચે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરી તૈયારીઓ કરી રાખી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ હતું જ નહીં, પરંતુ ચૂંટણી પંચે કમાન સંભાળતા જ સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: LIVE : મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો

ચૂંટણી પંચની કડકાઈથી હિંસા પર બ્રેક

2021ની ચૂંટણીમાં થયેલી હિંસાની સરખામણીએ આ વખતે બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન થયું હોવાનું ભાજપે જણાવ્યું છે. દિલીપ ઘોષે કહ્યું કે પંચ દ્વારા સુરક્ષા દળોની મોટા પાયે તહેનાતીને કારણે આ વખતે કોઈ અનિચ્છનીય ઘટના કે હત્યાઓ થઈ નથી. અગાઉ મહિલાઓને વોટિંગ કરતા અટકાવવામાં આવતી હતી, પરંતુ આ વખતે 15 વર્ષ બાદ તેમને મુક્તપણે મતદાન કરવાની તક મળી અને તેમણે પરિવર્તનનો માર્ગ પસંદ કર્યો છે. હવે નવી સરકાર પણ આ જ શાંતિપૂર્ણ માહોલમાં શપથ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું 2 - image



West Bengal Election Results 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોના પ્રારંભિક વલણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના વલણોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બહુમતી તરફ કદમ વધારતા બેઠકોનો આંકડો 190ને પાર કરી દીધો છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, ભાજપ 190થી વધુ બેઠકો પર લીડ જાળવી રાખી છે, જ્યારે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ માત્ર 96 બેઠકો પર આગળ છે. આ વલણો જોતા બંગાળમાં આ વખતે સત્તા પરિવર્તન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

દિલીપ ઘોષનો દાવો: બંગાળમાં ‘કમળ’ ખીલશે

ખડગપુર સદર બેઠકના ભાજપ ઉમેદવાર દિલીપ ઘોષે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતાએ પરિવર્તન માટે મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે ભાજપની જીત હવે માત્ર ઔપચારિકતા જ બાકી છે. ઘોષના મતે, બંગાળની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તેના પર નવી સરકાર ખરી ઉતરશે. તેમણે ટિપ્પણી કરી હતી કે હવે બંગાળ ભારત સાથે આગળ વધશે, બાંગ્લાદેશ સાથે નહીં. જનતાએ ભાજપને પૂરતી બેઠકો આપીને સેવા કરવાની તક પૂરી પાડી છે.

તૃણમૂલના વલણ અંગે ભાજપની ચિંતા

પરિણામો વચ્ચે ભાજપે આશંકા વ્યક્ત કરી છે કે હાર ભાળી ગયેલી તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે. જોકે, દિલીપ ઘોષે કહ્યું કે ચૂંટણી પંચે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરી તૈયારીઓ કરી રાખી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ હતું જ નહીં, પરંતુ ચૂંટણી પંચે કમાન સંભાળતા જ સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: LIVE : મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો

ચૂંટણી પંચની કડકાઈથી હિંસા પર બ્રેક

2021ની ચૂંટણીમાં થયેલી હિંસાની સરખામણીએ આ વખતે બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન થયું હોવાનું ભાજપે જણાવ્યું છે. દિલીપ ઘોષે કહ્યું કે પંચ દ્વારા સુરક્ષા દળોની મોટા પાયે તહેનાતીને કારણે આ વખતે કોઈ અનિચ્છનીય ઘટના કે હત્યાઓ થઈ નથી. અગાઉ મહિલાઓને વોટિંગ કરતા અટકાવવામાં આવતી હતી, પરંતુ આ વખતે 15 વર્ષ બાદ તેમને મુક્તપણે મતદાન કરવાની તક મળી અને તેમણે પરિવર્તનનો માર્ગ પસંદ કર્યો છે. હવે નવી સરકાર પણ આ જ શાંતિપૂર્ણ માહોલમાં શપથ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાવનગર: સિહોરમાં બેફામ કારે રોડની બાજુમાં ઊભેલા લોકોને ફંગોળ્યા, 6 લોકોને ગંભીર ઈજા | Bhavnagar Acci…

ભાવનગર: સિહોરમાં બેફામ કારે રોડની બાજુમાં ઊભેલા લોકોને ફંગોળ્યા, 6 લોકોને ગંભીર ઈજા | Bhavnagar Acci…

લાલપુર નજીક મેઘપર પંથકમાં SOG પોલીસનો સપાટો : હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર | SOG p…

લાલપુર નજીક મેઘપર પંથકમાં SOG પોલીસનો સપાટો : હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર | SOG p…

જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી | A…

જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી | A…

Load More



West Bengal Election Results 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોના પ્રારંભિક વલણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના વલણોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બહુમતી તરફ કદમ વધારતા બેઠકોનો આંકડો 190ને પાર કરી દીધો છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, ભાજપ 190થી વધુ બેઠકો પર લીડ જાળવી રાખી છે, જ્યારે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ માત્ર 96 બેઠકો પર આગળ છે. આ વલણો જોતા બંગાળમાં આ વખતે સત્તા પરિવર્તન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

દિલીપ ઘોષનો દાવો: બંગાળમાં ‘કમળ’ ખીલશે

ખડગપુર સદર બેઠકના ભાજપ ઉમેદવાર દિલીપ ઘોષે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતાએ પરિવર્તન માટે મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે ભાજપની જીત હવે માત્ર ઔપચારિકતા જ બાકી છે. ઘોષના મતે, બંગાળની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તેના પર નવી સરકાર ખરી ઉતરશે. તેમણે ટિપ્પણી કરી હતી કે હવે બંગાળ ભારત સાથે આગળ વધશે, બાંગ્લાદેશ સાથે નહીં. જનતાએ ભાજપને પૂરતી બેઠકો આપીને સેવા કરવાની તક પૂરી પાડી છે.

તૃણમૂલના વલણ અંગે ભાજપની ચિંતા

પરિણામો વચ્ચે ભાજપે આશંકા વ્યક્ત કરી છે કે હાર ભાળી ગયેલી તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે. જોકે, દિલીપ ઘોષે કહ્યું કે ચૂંટણી પંચે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરી તૈયારીઓ કરી રાખી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ હતું જ નહીં, પરંતુ ચૂંટણી પંચે કમાન સંભાળતા જ સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: LIVE : મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો

ચૂંટણી પંચની કડકાઈથી હિંસા પર બ્રેક

2021ની ચૂંટણીમાં થયેલી હિંસાની સરખામણીએ આ વખતે બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન થયું હોવાનું ભાજપે જણાવ્યું છે. દિલીપ ઘોષે કહ્યું કે પંચ દ્વારા સુરક્ષા દળોની મોટા પાયે તહેનાતીને કારણે આ વખતે કોઈ અનિચ્છનીય ઘટના કે હત્યાઓ થઈ નથી. અગાઉ મહિલાઓને વોટિંગ કરતા અટકાવવામાં આવતી હતી, પરંતુ આ વખતે 15 વર્ષ બાદ તેમને મુક્તપણે મતદાન કરવાની તક મળી અને તેમણે પરિવર્તનનો માર્ગ પસંદ કર્યો છે. હવે નવી સરકાર પણ આ જ શાંતિપૂર્ણ માહોલમાં શપથ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું 2 - image



West Bengal Election Results 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોના પ્રારંભિક વલણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના વલણોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બહુમતી તરફ કદમ વધારતા બેઠકોનો આંકડો 190ને પાર કરી દીધો છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, ભાજપ 190થી વધુ બેઠકો પર લીડ જાળવી રાખી છે, જ્યારે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ માત્ર 96 બેઠકો પર આગળ છે. આ વલણો જોતા બંગાળમાં આ વખતે સત્તા પરિવર્તન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

દિલીપ ઘોષનો દાવો: બંગાળમાં ‘કમળ’ ખીલશે

ખડગપુર સદર બેઠકના ભાજપ ઉમેદવાર દિલીપ ઘોષે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતાએ પરિવર્તન માટે મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે ભાજપની જીત હવે માત્ર ઔપચારિકતા જ બાકી છે. ઘોષના મતે, બંગાળની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તેના પર નવી સરકાર ખરી ઉતરશે. તેમણે ટિપ્પણી કરી હતી કે હવે બંગાળ ભારત સાથે આગળ વધશે, બાંગ્લાદેશ સાથે નહીં. જનતાએ ભાજપને પૂરતી બેઠકો આપીને સેવા કરવાની તક પૂરી પાડી છે.

તૃણમૂલના વલણ અંગે ભાજપની ચિંતા

પરિણામો વચ્ચે ભાજપે આશંકા વ્યક્ત કરી છે કે હાર ભાળી ગયેલી તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે. જોકે, દિલીપ ઘોષે કહ્યું કે ચૂંટણી પંચે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરી તૈયારીઓ કરી રાખી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ હતું જ નહીં, પરંતુ ચૂંટણી પંચે કમાન સંભાળતા જ સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: LIVE : મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો

ચૂંટણી પંચની કડકાઈથી હિંસા પર બ્રેક

2021ની ચૂંટણીમાં થયેલી હિંસાની સરખામણીએ આ વખતે બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન થયું હોવાનું ભાજપે જણાવ્યું છે. દિલીપ ઘોષે કહ્યું કે પંચ દ્વારા સુરક્ષા દળોની મોટા પાયે તહેનાતીને કારણે આ વખતે કોઈ અનિચ્છનીય ઘટના કે હત્યાઓ થઈ નથી. અગાઉ મહિલાઓને વોટિંગ કરતા અટકાવવામાં આવતી હતી, પરંતુ આ વખતે 15 વર્ષ બાદ તેમને મુક્તપણે મતદાન કરવાની તક મળી અને તેમણે પરિવર્તનનો માર્ગ પસંદ કર્યો છે. હવે નવી સરકાર પણ આ જ શાંતિપૂર્ણ માહોલમાં શપથ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું 2 - image

Next Post
આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયાં પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, ભાજપની જીતના 5 કારણો | himanta b…

આસામમાં હિમંતની હેટ્રિક: 'મિયાં પોલિટિક્સ' અને 'મામા'ની લોકપ્રિયતા, ભાજપની જીતના 5 કારણો | himanta b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગર: સિહોરમાં બેફામ કારે રોડની બાજુમાં ઊભેલા લોકોને ફંગોળ્યા, 6 લોકોને ગંભીર ઈજા | Bhavnagar Acci…

ભાવનગર: સિહોરમાં બેફામ કારે રોડની બાજુમાં ઊભેલા લોકોને ફંગોળ્યા, 6 લોકોને ગંભીર ઈજા | Bhavnagar Acci…

લાલપુર નજીક મેઘપર પંથકમાં SOG પોલીસનો સપાટો : હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર | SOG p…

લાલપુર નજીક મેઘપર પંથકમાં SOG પોલીસનો સપાટો : હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર | SOG p…

જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી | A…

જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી | A…

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા | Police raid in Sadhan…

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા | Police raid in Sadhan…

Recent News

ભાવનગર: સિહોરમાં બેફામ કારે રોડની બાજુમાં ઊભેલા લોકોને ફંગોળ્યા, 6 લોકોને ગંભીર ઈજા | Bhavnagar Acci…

ભાવનગર: સિહોરમાં બેફામ કારે રોડની બાજુમાં ઊભેલા લોકોને ફંગોળ્યા, 6 લોકોને ગંભીર ઈજા | Bhavnagar Acci…

લાલપુર નજીક મેઘપર પંથકમાં SOG પોલીસનો સપાટો : હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર | SOG p…

લાલપુર નજીક મેઘપર પંથકમાં SOG પોલીસનો સપાટો : હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર | SOG p…

જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી | A…

જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી | A…

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા | Police raid in Sadhan…

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા | Police raid in Sadhan…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગર: સિહોરમાં બેફામ કારે રોડની બાજુમાં ઊભેલા લોકોને ફંગોળ્યા, 6 લોકોને ગંભીર ઈજા | Bhavnagar Acci…
GUJARAT

ભાવનગર: સિહોરમાં બેફામ કારે રોડની બાજુમાં ઊભેલા લોકોને ફંગોળ્યા, 6 લોકોને ગંભીર ઈજા | Bhavnagar Acci…

Bhavnagar Accident: ભાવનગર જિલ્લાના સિહોરમાં રવિવારે (ત્રીજી મે) બપોરના સમયે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શહેરના ડો. કે.ડી. રાઠોડ...

Read more

લાલપુર નજીક મેઘપર પંથકમાં SOG પોલીસનો સપાટો : હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર | SOG p…

જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી | A…

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા | Police raid in Sadhan…

જામનગરમાં મહાવીરનગરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર યુવક સામે કેસ : પોતાના ભાઈની ફરિયાદ પરથી પોલીસે ક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In