• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ…નવા કાયદામાં મોટો ફેરફાર! | New La…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ…નવા કાયદામાં મોટો ફેરફાર! | New La…
2
VIEWS
Share on FacebookShare on Twitter



New Labour Code India 2026: દેશમાં નવા લેબર કોડના અમલીકરણ સાથે નોકરી કરતા લોકો માટે એક અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. સામાન્ય રીતે અત્યાર સુધી જ્યારે કોઈ કર્મચારી નોકરી છોડે અથવા તેને છૂટો કરવામાં આવે, ત્યારે તેના બાકી નીકળતા પૈસા એટલે કે ‘ફૂલ એન્ડ ફાઇનલ'(FnF) સેટલમેન્ટ માટે 45થી 90 દિવસ સુધી રાહ જોવી પડતી હતી. આ લાંબા વેઇટિંગ પિરિયડને કારણે કર્મચારીઓને ઘરનું ભાડું ભરવામાં કે માસિક ખર્ચ કાઢવામાં ભારે મુશ્કેલી પડતી હતી. જોકે, નવા નિયમો મુજબ હવે કંપનીઓએ કર્મચારીના રાજીનામા કે છટણીના માત્ર 2 વર્કિંગ ડેઝ(કામકાજના બે દિવસ)માં જ તમામ બાકી રકમની ચુકવણી કરવી પડશે.

રાજીનામું હોય કે છટણી, કંપનીએ 48 કલાકમાં જ હિસાબ પૂરો કરવો પડશે

Code on Wages, 2019 હેઠળ અમલમાં આવેલા આ નવા નિયમ મુજબ, જો કોઈ કર્મચારી સ્વેચ્છાએ નોકરી છોડે, તેને કાઢી મૂકવામાં આવે અથવા કંપની જ બંધ થઈ જાય, તો તે તમામ કિસ્સામાં કંપનીએ બે દિવસમાં જ હિસાબ પૂરો કરવો પડશે. આ સેટલમેન્ટમાં માત્ર છેલ્લા મહિનાનો પગાર જ નહીં, પરંતુ બાકી રહેલી રજાઓના પૈસા(લીવ એનકેશમેન્ટ), પરફોર્મન્સ બોનસ, ઈન્સેન્ટિવ અને ઓફિસના અન્ય ખર્ચના રિઇમ્બર્સમેન્ટનો પણ સમાવેશ થાય છે. જોકે, જો કોઈ ટેક્સ કપાત, એડવાન્સ સેલરી કે કંપનીના સામાનની પરત સોંપણી બાકી હોય, તો કંપની તે મુજબ કપાત કરી શકે છે.

આ પણ વાંચો: એક જ પરિવારના 9 લોકોના મોત, કાર પાણી ભરેલા કૂવામાં ખાબકી, મહારાષ્ટ્રના નાસિકમાં ધ્રુજાવી દેનારી ઘટના

ગ્રેચ્યુટીના નિયમમાં મોટો ફેરફાર

આ સાથે જ ગ્રેચ્યુટીના નિયમમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ગ્રેચ્યુટી મેળવવા માટે સતત 5 વર્ષ સુધી નોકરી કરવી ફરજિયાત હતી, પરંતુ હવે નવા લેબર કોડ હેઠળ માત્ર 1 વર્ષની નોકરી બાદ પણ કર્મચારી ગ્રેચ્યુટી મેળવવા માટે હકદાર બનશે. કંપનીએ આ રકમ 30 દિવસની અંદર ચૂકવવાની રહેશે. સરકારના આ પગલાથી ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓની આર્થિક સુરક્ષામાં વધારો થશે અને તેમને પોતાના હકના પૈસા માટે મહિનાઓ સુધી કંપનીના ધક્કા ખાવા પડશે નહીં.


નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ...નવા કાયદામાં મોટો ફેરફાર! 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત | Accident between two bikes n…

જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત | Accident between two bikes n…

Load More



New Labour Code India 2026: દેશમાં નવા લેબર કોડના અમલીકરણ સાથે નોકરી કરતા લોકો માટે એક અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. સામાન્ય રીતે અત્યાર સુધી જ્યારે કોઈ કર્મચારી નોકરી છોડે અથવા તેને છૂટો કરવામાં આવે, ત્યારે તેના બાકી નીકળતા પૈસા એટલે કે ‘ફૂલ એન્ડ ફાઇનલ'(FnF) સેટલમેન્ટ માટે 45થી 90 દિવસ સુધી રાહ જોવી પડતી હતી. આ લાંબા વેઇટિંગ પિરિયડને કારણે કર્મચારીઓને ઘરનું ભાડું ભરવામાં કે માસિક ખર્ચ કાઢવામાં ભારે મુશ્કેલી પડતી હતી. જોકે, નવા નિયમો મુજબ હવે કંપનીઓએ કર્મચારીના રાજીનામા કે છટણીના માત્ર 2 વર્કિંગ ડેઝ(કામકાજના બે દિવસ)માં જ તમામ બાકી રકમની ચુકવણી કરવી પડશે.

રાજીનામું હોય કે છટણી, કંપનીએ 48 કલાકમાં જ હિસાબ પૂરો કરવો પડશે

Code on Wages, 2019 હેઠળ અમલમાં આવેલા આ નવા નિયમ મુજબ, જો કોઈ કર્મચારી સ્વેચ્છાએ નોકરી છોડે, તેને કાઢી મૂકવામાં આવે અથવા કંપની જ બંધ થઈ જાય, તો તે તમામ કિસ્સામાં કંપનીએ બે દિવસમાં જ હિસાબ પૂરો કરવો પડશે. આ સેટલમેન્ટમાં માત્ર છેલ્લા મહિનાનો પગાર જ નહીં, પરંતુ બાકી રહેલી રજાઓના પૈસા(લીવ એનકેશમેન્ટ), પરફોર્મન્સ બોનસ, ઈન્સેન્ટિવ અને ઓફિસના અન્ય ખર્ચના રિઇમ્બર્સમેન્ટનો પણ સમાવેશ થાય છે. જોકે, જો કોઈ ટેક્સ કપાત, એડવાન્સ સેલરી કે કંપનીના સામાનની પરત સોંપણી બાકી હોય, તો કંપની તે મુજબ કપાત કરી શકે છે.

આ પણ વાંચો: એક જ પરિવારના 9 લોકોના મોત, કાર પાણી ભરેલા કૂવામાં ખાબકી, મહારાષ્ટ્રના નાસિકમાં ધ્રુજાવી દેનારી ઘટના

ગ્રેચ્યુટીના નિયમમાં મોટો ફેરફાર

આ સાથે જ ગ્રેચ્યુટીના નિયમમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ગ્રેચ્યુટી મેળવવા માટે સતત 5 વર્ષ સુધી નોકરી કરવી ફરજિયાત હતી, પરંતુ હવે નવા લેબર કોડ હેઠળ માત્ર 1 વર્ષની નોકરી બાદ પણ કર્મચારી ગ્રેચ્યુટી મેળવવા માટે હકદાર બનશે. કંપનીએ આ રકમ 30 દિવસની અંદર ચૂકવવાની રહેશે. સરકારના આ પગલાથી ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓની આર્થિક સુરક્ષામાં વધારો થશે અને તેમને પોતાના હકના પૈસા માટે મહિનાઓ સુધી કંપનીના ધક્કા ખાવા પડશે નહીં.


નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ...નવા કાયદામાં મોટો ફેરફાર! 2 - image

Next Post
અમદાવાદ: બોપલમાં પાર્કિંગના સામાન્ય વિવાદમાં ડિલિવરી બોય પર હુમલો, બે ભાઈઓ ઈજાગ્રસ્ત | ahmedabad bop…

અમદાવાદ: બોપલમાં પાર્કિંગના સામાન્ય વિવાદમાં ડિલિવરી બોય પર હુમલો, બે ભાઈઓ ઈજાગ્રસ્ત | ahmedabad bop...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત | Accident between two bikes n…

જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત | Accident between two bikes n…

મધ્યપ્રદેશના લૂંટ કેસનો મુખ્ય સુત્રધાર આરોપી જામનગરમાંથી ઝડપાયો | The main accused in the Madhya Pra…

મધ્યપ્રદેશના લૂંટ કેસનો મુખ્ય સુત્રધાર આરોપી જામનગરમાંથી ઝડપાયો | The main accused in the Madhya Pra…

Recent News

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત | Accident between two bikes n…

જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત | Accident between two bikes n…

મધ્યપ્રદેશના લૂંટ કેસનો મુખ્ય સુત્રધાર આરોપી જામનગરમાંથી ઝડપાયો | The main accused in the Madhya Pra…

મધ્યપ્રદેશના લૂંટ કેસનો મુખ્ય સુત્રધાર આરોપી જામનગરમાંથી ઝડપાયો | The main accused in the Madhya Pra…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …
GUJARAT

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક દાયકા કરતાં વધુ સમયથી કાયદાને થાપ આપીને નાસતા ફરતા ફાંસીની સજા પામેલા આરોપીને...

Read more

જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત | Accident between two bikes n…

મધ્યપ્રદેશના લૂંટ કેસનો મુખ્ય સુત્રધાર આરોપી જામનગરમાંથી ઝડપાયો | The main accused in the Madhya Pra…

જામજોધપૂરના શેઠવડાળા વિસ્તારમાં થયેલી બે ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.2.55 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In