• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…

satyasamachar by satyasamachar
June 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

Load More


EPF account merge online process: જ્યારે કોઈ કર્મચારી નોકરી બદલે છે, ત્યારે તેના ‘યુનિવર્સલ એકાઉન્ટ નંબર’ (UAN) સાથે એક કરતાં વધુ PF ખાતા (મેમ્બર આઈડી) જોડાઈ જતા હોય છે. નોકરી બદલ્યા પછી જૂના પીએફ ખાતાની રકમને નવા ખાતામાં ટ્રાન્સફર કરવી કાયદાકીય રીતે ફરજિયાત નથી અને આ ખાતા આપમેળે મર્જ પણ થતા નથી.

જોકે, નિષ્ણાતોના મતે જૂના ખાતાના પૈસા વર્તમાન ખાતામાં ટ્રાન્સફર કરી લેવા ખૂબ જ ફાયદાકારક છે. તમારી બધી બચત એક જ જગ્યાએ એકત્રિત થઈ જવાથી ખાતું નિષ્ક્રિય થવાનો ભય રહેતો નથી. આ ઉપરાંત, ભવિષ્યમાં પૈસા ઉપાડતી વખતે થતો વિલંબ ટળે છે અને અલગ-અલગ આઈડીને ટ્રેક કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે, જેના કારણે પીએફ ખાતાનું સંચાલન ખૂબ જ સરળ બની જાય છે.

સર્વિસ હિસ્ટ્રી આગળ વધશે અને ટેક્સમાં મળશે મોટી છૂટ

ખાતું મર્જ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી કર્મચારીની જૂની નોકરીના વર્ષોની ગણતરી (સર્વિસ હિસ્ટ્રી) પણ નવા ખાતા સાથે આગળ વધે છે, તે શૂન્યથી શરૂ થતી નથી. નિયમ મુજબ, પીએફની રકમ 5 વર્ષની સળંગ નોકરી પછી જ ટેક્સ ફ્રી (કર-મુક્ત) બને છે. જો આ સમયગાળો પૂરો થયા પહેલાં રકમ ઉપાડવામાં આવે, તો તેના પર ટેક્સ લાગી શકે છે અને નિયમ અનુસાર TDS પણ કપાઈ શકે છે. આથી, ખાતું મર્જ કરવાથી નોકરીના વર્ષો જોડાઈ જાય છે અને ટેક્સ બચાવવામાં મદદ મળે છે. આ ઉપરાંત, નિવૃત્તિ સમયે બધી બચત એક જ ખાતામાં હોવાથી ફાઇનલ સેટલમેન્ટ પણ ઝડપી અને સરળ બને છે.

ઓટોમેટિક પીએફ ટ્રાન્સફર ક્યારે થાય છે?

EPFO એ હવે ટ્રાન્સફરની પ્રક્રિયાને ઘણી ખરી ઓટોમેટિક બનાવી દીધી છે, પરંતુ તેના માટે કેટલીક શરતો પૂરી થવી જરૂરી છે. કર્મચારીનું આધાર કાર્ડ અને બેન્ક વિગતો લિંક હોવી જોઈએ, KYC રેકોર્ડ સંપૂર્ણ અપડેટ હોવો જોઈએ અને જૂની કંપનીમાંથી છૂટા થયાની તારીખ (Date of Exit) સિસ્ટમમાં નોંધાયેલી હોવી જોઈએ. 

આ પણ વાંચો: આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા

આ સાથે જ, જૂના અને નવા બંને એમ્પ્લોયર EPFO સાથે ડિજિટલી રજિસ્ટર્ડ હોવા જરૂરી છે. જ્યારે નવો એમ્પ્લોયર તમારા પહેલા મહિનાનું પીએફ કન્ટ્રિબ્યુશન જમા કરશે, ત્યારે સિસ્ટમ આપમેળે જૂની રકમને નવા ખાતામાં ટ્રાન્સફર કરવાની રિક્વેસ્ટ જનરેટ કરી શકે છે.

EPF ખાતું ઓનલાઈન મર્જ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

જો તમારો UAN એક્ટિવ છે અને આધાર સાથે લિંક છે, તો તમે EPFOના યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર જઈને જાતે જ ઓનલાઈન રિક્વેસ્ટ મોકલી શકો છો:

1. પોર્ટલ પર લોગ-ઈન કરો: સૌથી પહેલા EPFOની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમારા UAN અને પાસવર્ડની મદદથી લોગ-ઈન કરો.

2. ઓપ્શન પસંદ કરો: લોગ-ઈન થયા પછી, ‘Online Services’ ટેબ હેઠળ આપેલા ‘One Member – One EPF Account (Transfer Request)’ વિકલ્પ પર ક્લિક કરો.

3. વિગતો વેરિફાય કરો: સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે, જ્યાં તમારી પર્સનલ વિગતો અને વર્તમાન કંપનીના પીએફ ખાતાની માહિતી દેખાશે. આ વિગતો બરાબર વેરિફાય કરી લો.

4. જૂના ખાતાની માહિતી મેળવો: ત્યારબાદ, જૂની નોકરીના પીએફ ખાતાની વિગતો મેળવવા માટે ‘Get Details’ ઓપ્શન પર ક્લિક કરો.

આ પણ વાંચો: 1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર!

5. OTP વેરિફિકેશન અને સબમિશન: હવે ક્લેમ વેરિફિકેશન માટે જૂના અથવા વર્તમાન એમ્પ્લોયરમાંથી કોઈ એકને પસંદ કરો. તે પછી રજિસ્ટર્ડ મોબાઈલ પર OTP જનરેટ કરો. આધાર લિંક્ડ OTP દાખલ કરી ચેકબોક્સ ટીક કરીને રિક્વેસ્ટ સબમિટ કરો.

તમારા સબમિટ કર્યા પછી, વર્તમાન એમ્પ્લોયર (કંપની)એ આ મર્જર રિક્વેસ્ટને પોર્ટલ પર અપ્રૂવ કરવાની રહેશે. કંપનીની મંજૂરી મળતાં જ EPFO આ પ્રક્રિયા પૂરી કરીને જૂના ખાતાનું બેલેન્સ નવા ખાતામાં ટ્રાન્સફર કરી દેશે.

જો બે અલગ-અલગ UAN નંબર હોય તો શું કરવું?

ઘણીવાર ભૂલથી કર્મચારીને બે અલગ-અલગ UAN નંબર મળી જતા હોય છે. આવા કિસ્સામાં કર્મચારીઓ ઇ-મેઇલ દ્વારા પણ તેને મર્જ કરવાની વિનંતી કરી શકે છે. આ માટે કર્મચારીએ પોતાના રજિસ્ટર્ડ ઇમેઇલ આઇડી પરથી uanepf@epfindia.gov.in પર એક મેઇલ મોકલવો પડશે અને EPFOને પોતાનો જૂનો UAN નંબર બંધ કરવા માટે વિનંતી કરવી પડશે.

Next Post
સુરતની હોટલમાં યુવક-યુવતીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું, બે વર્ષ પહેલા જ કર્યા હતા કોર્ટ મેરેજ; કારણ …

સુરતની હોટલમાં યુવક-યુવતીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું, બે વર્ષ પહેલા જ કર્યા હતા કોર્ટ મેરેજ; કારણ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

Recent News

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…
GUJARAT

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

Jamnagar News: જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમની નિયાઝની પ્રસાદી લેવા જેવી સામાન્ય બાબતમાં બાળકો વચ્ચે થયેલી ધકામુક્કીએ મોટું સ્વરૂપ...

Read more

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In