• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પોર ગામ સર્વિસ રોડ પર બે બાઇક સામસામે અથડાતા બે યુવકોએ જીવ ગુમાવ્યો | Two youths lost their lives wh…

satyasamachar by satyasamachar
January 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પોર ગામ સર્વિસ રોડ પર બે બાઇક સામસામે અથડાતા બે યુવકોએ જીવ ગુમાવ્યો | Two youths lost their lives wh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આજે શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડાના કારણો | St…

આજે શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડાના કારણો | St…

‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત | up assembly …

‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત | up assembly …

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

Load More


વડોદરા,પોર ગામ સર્વિસ રોડ પર ગત મોડીરાત્રે બે બાઇક સામસામે અથડાતા બે યુવકોના મોત થયા છે. જ્યારે જાંબુવા  પાસે કારની ટક્કર વાગતા બાઇકસવાર યુવકનું મોત થયું છે.

વડસર ગામમાં રહેતા ૪૭ વર્ષના મુકેશ મણીલાલ ચૌહાણ અને તેમના મિત્ર રજનીભાઇ હર્ષદભાઇ પટેલ (રહે.સંસ્કૃતિ રેસિડેન્સી, વડસર રોડ) બાઇક  લઇને પોર જી.આઇ.ડી.સી.માં કામ માટે ગયા હતા. ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે જાંબુવા પાસે એક કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બંને મિત્રો ફંગોળાઇને પડયા હતા. મુકેશ ચૌહાણ રોડની બાજુમાં ખાડામાં પડતા માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે રજનીભાઇને ચહેરા, પેટ તથા શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કપુરાઇ પોલીસે આ અંગે કારચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

વાસદથી વડોદરા આવતા રોડ પર જી.એસ.એફ.સી.  પાસે આજે વહેલી સવારે ૩૫ વર્ષના અજાણ્યા યુવાનને ટક્કર મારીને વાહનચાલક ભાગી ગયો હતો. યુવાનનું મોત થતા છાણી પોલીસે ગુનો દાખલ કરી યુવાનની ઓળખ માટેના  પ્રયાસો હાથ  ધર્યા છે.

પોર નવી નગરીમાં રહેતા ૩૮ વર્ષનો રાકેશ ચીમનભાઇ પાટણવાડિયા ગઇકાલે રાત્રેપોણા બાર વાાગ્યે પોર હોટલથી ઘરે જવા માટે રોંગ સાઇડ બાઇક લઇને નીકળ્યો હતો. તે દરમિયાન પોર ગામેથી કરજણ તરફ જતી બાઇક સાથે અકસ્માત થયો હતો. રાકેશને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે  પોર સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. જ્યારે અન્ય બાઇક પર જતા બાઇકચાલક રોહિત જગદીશભાઇ રાઠોડિયા, ઉં.વ.૨૧ (રહે. માંગલેજ નવી નગરી) તથા બાઇકની પાછળ બેઠેલા કરણ રણજીતભાઇ રાઠોડિયાને પણ ઇજા થતા તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રોહિત રાઠોડિયાનું મોત થયું હતું. જ્યારે કરણ રાઠોડિયાને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. વરણામા પોલીસે આ અંગે રાકેશ પાટણવાડિયા સામે ગુનો દાખલ કર્યો છે.

ભાલીયાપુરા ગામે 

ખેતરમાં રમતા દોઢ વર્ષના બાળકને જીપચાલકે કચડી નાખ્યો

માતાજીના ભંડારામાં બાળકને તેના દાદા લઇને ગયા હતા ઃ જીપચાલક સામે ગુનો દાખલ

 વડોદરા,

શહેર નજીકના ભાલીયાપુરા ગામે વાવનગરીમાં રહેતા ધરમસિંહ શ્રવણભાઇ ઠાકરડા મકરપુરા જી.આઇ.ડી.સી.માં ફેબ્રિકેશનની  કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે તેમના ગામમાં માતાજીનો ભંડારો હતો. પરંતુ, ધરમસિંહને કામ પર જવાનું હોઇ તેઓ ભંડારામાં ગયા નહતા. ધરમસિંહના પિતા દોઢ વર્ષના  પૌત્ર પ્રણવને લઇને તેમના ખેતરમાં માતાજીના ભંડારામાં ગયા હતા. દોઢ વર્ષનો પ્રણવ ખેતરમાં રમતો હતો. તે દરમિયાન એક જીપ ચાલકે બાળકને અડફેટે લેતા ટાયર બાળકના શરીર પર ફરી વળ્યા હતા. દોઢ વર્ષના બાળકને છાતી તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે જીપચાલક ભાવેશ રાજુભાઇ ઠાકરડા (રહે. ભાલીયાપુરા ગામ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
ભારત સામે પ્રોક્સી વોર શરુ કરીને પાકિસ્તાને પોતાનું વધારે નુક્સાન કર્યું છે | pakistan harming itsel…

ભારત સામે પ્રોક્સી વોર શરુ કરીને પાકિસ્તાને પોતાનું વધારે નુક્સાન કર્યું છે | pakistan harming itsel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આજે શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડાના કારણો | St…

આજે શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડાના કારણો | St…

‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત | up assembly …

‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત | up assembly …

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme…

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme…

Recent News

આજે શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડાના કારણો | St…

આજે શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડાના કારણો | St…

‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત | up assembly …

‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત | up assembly …

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme…

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
આજે શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડાના કારણો | St…
GUJARAT

આજે શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડાના કારણો | St…

Stock Market Crash: ભારતીય શેરબજારમાં સપ્તાહના ચોથા કાર્યકારી દિવસ 23 એપ્રિલ, 2026ના રોજ ઘટાડો નોંધાયો છે. ખુલતાની સાથે શેરબજાર ક્રેશ...

Read more

‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત | up assembly …

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme…

FASTagના નામે છેતરપિંડી, ‘એન્યુઅલ પાસ’ લેતા પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઈઝરી | nhai alerts aga…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In