• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po…

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

Load More


મજૂર મહાજનમાં પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહેલા અમર બારોટને ચૂંટણી ન થાય ત્યાં સુધી નવા પ્રમુખ બનાવવાનો નિર્ણય 

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર

કામદારોના હિતનું રખોપું કરવા માટે મહાત્મા ગાંધીએ સ્થાપેલી સંસ્થા મજૂરમહાજનના પ્રમુખપદેથી વર્તમાન પ્રમુખ રમણલાલ પટેલને આજે કારોબારીએ ઉતારી મૂક્યા છે.  મજૂર મહાજનના ચેરમેન હોવા છતાંય દિવસના એક કલાક પણ રમણલાલ પટેલ આપતા ન હોવાથી કારોબારીના સભ્યો નારાજ હતા. તેમ જ મજૂરોના હિતના કામ છોડીને મિલમાલિકોને સાચવવાની માનસિકતા ધરાવતા હોવાથી પણ ચૂંટાયલા કે ન ચૂંયાટેલા સભ્યોની નારાજગી હતી. 

જોકે રમણલાલ પટેલે આ હોદ્દો છોડીને તેમને સલાહકાર સમિતિના ચેરમેનનો હોદ્દો આપવાની માગણી કરી હતી. કારોબારીએ તે મંજૂર કરી હોવા છતાં સલાહકાર સમિતિમાં ચેરમેનનો હોદ્દો જ ન હોવાથી રમણલાલ પટેલને સલાહકાર સમિતિના સામાન્ય સભ્ય તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો છે. આમ સલાહકાર સમિતિને ચેરમેન બનાવવાની તેમની આ માગણીને સ્વીકારવામાં આવી નહોતી અને તેમને સલાહકાર સમિતિના સામાન્ય સભ્ય બનાવી દેવામાં આવ્યા છે.

મજૂર મહાજનની ચૂંટણી ન થાય ત્યાં સુધી અત્યારે પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહેલા અમર બારોટને મજૂર મહાજનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારોબારીના સભ્યોએ તેમના નામને સમર્થન આપ્યું હતું. મજૂર મહાજનની ચૂંટણીની પ્રક્રિયા થોડા દિવસોમાં ચાલુ થશે અને જૂન અંત કે જુલાઈ મધ્ય સુધીમાં ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. 

કારોબારીના સભ્યો અને હોદ્દાદારો વચ્ચેનિા ચૂંટણી અને તેને લગતી પ્રક્રિયા અંગે ખાસ્સા મતભેદો હતા. આ મતભેદો પણ રમણલાલ પટેલને હોદ્દા પરથી દૂર કરવા માટે જવાબદાર બન્યા હોવાનું માનવામાં આવે છે. કંપનીના કામદારોની સભ્યોની સખ્યા ઘટે તેમ તેમ પ્રતિનિધિઓની સંખ્યામાં પણ ઘટાડો થતો આવ્યો છે. કારોબારીના પ્રતિનિધિ મંડળના સભ્યો માનદસભ્ય બનાવે છે. માનદ સભ્ય મિલમાં કામ ન કરતાં હોય તેવા લોકોને બનાવવામાં આવે છે. ટ્રેડ યુનિયન એક્ટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ 

આ જ રીતે મજૂર મહાજનના સભાસદોની સંખ્યા ઘટે તેમ તેમ કારોબારીના સભ્યો પણ ઘટાડવાની માગણી કરવામાં આવી હતી. મિલોમાં કામ ન કરતાં સભ્યોને પણ માનદ સભ્ય બનાવવામાં આવે છે. માનદ સભ્ય  પરંતુ કારોબારીના સભ્યોનો આગ્રહ હતો કે તેઓ કહે તે પ્રમાણેના જ નિર્ણય લેવાવા જરૂરી છે. 

 તદુપરાંત માનદ સભ્ય બનાવવાને મુદ્દે પણ મહાજનની કારોબારી અને સભાસદો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. માનદ સભ્ય બનાવવાની માગણી સાથે એવો પણ નિયમ રાખવાની માગણી કરવામાં આવી હતી કે માનદ સભ્ય હોય તે જ વ્યક્તિઓ ચૂંટણી લડવાને પાત્ર ગણાશે. પરંતુ તેઓ કોસ્મિલમાં કામ કરતાં ન હોવા જોઈએ.

Next Post
છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ | Investors lose Rs 16 77 lakh crore in l…

છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ | Investors lose Rs 16 77 lakh crore in l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત | Labourers Died Due to Toxic …

કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત | Labourers Died Due to Toxic …

Recent News

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત | Labourers Died Due to Toxic …

કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત | Labourers Died Due to Toxic …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …
GUJARAT

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

Surat News: સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં અધિકારીઓ અને શાસક પક્ષ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ઝોનલ ચીફ સ્વાતિ દેસાઈ અને...

Read more

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત | Labourers Died Due to Toxic …

અમદાવાદમાં રિક્ષા ચાલકે મુસાફર મહિલાની નજર ચૂકવી 20 લાખના દાગીના ભરેલું પર્સ ઉઠાવ્યું, બાદમાં ઝડપાયો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In