• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાત્રક નદીના કાંઠે સ્થિત ‘અજમાવત કોટ’ ઐતિહાસિક વિરાસતનું અણમોલ પ્રતીક | the banks of the Vatrak Rive…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાત્રક નદીના કાંઠે સ્થિત ‘અજમાવત કોટ’ ઐતિહાસિક વિરાસતનું અણમોલ પ્રતીક | the banks of the Vatrak Rive…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

Load More


– હિડન જેમ’ સમાન પ્રવાસન સ્થળ

– ચૌદમી સદીનું સ્થાપત્ય, મુઘલ કાળનો ઇતિહાસ અને રાજા પ્રતાપસિંહ સોલંકીની વીરતાનો સંગમ

કઠલાલ : ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં વાત્રક નદીના ઊંચા ટેકરા પર સ્થિત ‘અજમાવત કોટ’ (અઝમગઢ) ગુજરાતની સમૃદ્ધ ઐતિહાસિક વિરાસતનું અણમોલ પ્રતીક છે. મધ્યકાલીન સ્થાપત્યકળા અને કુદરતી સૌંદર્યનો અદભૂત સમન્વય ધરાવતો આ કિલ્લો ઈતિહાસના અનેક ઉતાર-ચઢાવનો સાક્ષી રહ્યો છે. લોકવાયકા મુજબ ચૌદમી સદીમાં ગોહિલ વંશના રાજપૂતો દ્વારા નિમત આ કિલ્લો આજે પણ પોતાની ભવ્યતાના અવશેષો સાચવીને ઊભો છે.

કપડવંજ અને આંતરસુંબાની નજીક વાત્રક નદીના રમણીય કિનારે આવેલો આ કિલ્લો લડાયક દૃષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક રીતે બનાવવામાં આવ્યો હતો. કિલ્લાના પ્રવેશદ્વારની બંને બાજુએ અશ્વ અને હાથી બાંધવા માટે ખાસ અસ્તબલ બનાવવામાં આવ્યા હતા, જેથી યુદ્ધના સમયે સેના તુરંત બહાર નીકળી શકે. ભૂતકાળમાં આ ગામ અત્યંત શિક્ષિત અને કર્મકાંડી બ્રાહ્મણોનું નિવાસસ્થાન હતું, જોકે સમય જતાં મોટાભાગના પરિવારો શહેરી વિસ્તારોમાં સ્થાયી થયા છે. આ કિલ્લાનું નામ મુઘલ કાળ દરમિયાન અહીં પોતાની પકડ મજબૂત કરનાર સુબા આઝમ ખાનના નામ પરથી ‘અજમાવત કોટ’ અથવા ‘અઝમગઢ’ પડયું હોવાનું મનાય છે. આ સ્થળ સાથે સ્થાનિક વીરતાની કથાઓ પણ વણાયેલી છે. કલરીગઢના રાજા પ્રતાપસિંહ સોલંકીએ આઝમ ખાનના અત્યાચારો સામે બગાવત કરી હતી. પ્રતાપસિંહ અને આઝમ ખાન વચ્ચેના યુદ્ધની ગાથાઓ આજે પણ લોકગીતોમાં જીવંત છે. પ્રજાના રક્ષણ કાજે પ્રાણની આહુતિ આપનાર વીરોની યાદમાં અહીં આજે પણ પાળિયા જોવા મળે છે.

સ્થાપત્યની દૃષ્ટિએ કિલ્લાની દીવાલો ઈંટો અને પથ્થરોથી કલાત્મક રીતે બનેલી છે. કિલ્લામાં મૂળ ચાર કમાડ હતા, જેમાંથી એક કમાડ હાલ જર્જરિત થઈ તૂટી ગયું છે. કિલ્લાના ઉપરના ભાગમાં એક વિશાળ અને સુંદર શિવલિંગ હજુ પણ પ્રસ્થાપિત છે, જે આ સ્થળની પવિત્રતા અને શ્રદ્ધામાં વધારો કરે છે. વાત્રક નદીના ઊંચા ટેકરા પર હોવાથી અહીંથી આસપાસનો નજારો ખૂબ જ રળિયામણો લાગે છે. વર્તમાન સમયમાં આ સ્થળ પ્રવાસીઓ માટે એક ‘હિડન જેમ’ સમાન છે. ખાસ કરીને ચોમાસાની –તુમાં જ્યારે વાત્રક નદી બે કાંઠે વહેતી હોય, ત્યારે આ સ્થળની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. પક્ષીઓના કલરવ અને નદીના પ્રવાહ વચ્ચે આ ઐતિહાસિક સ્થળ ઇતિહાસપ્રેમીઓ અને ફોટોગ્રાફીના શોખીનો માટે એક ઉત્તમ પ્રવાસન સ્થળ બની રહ્યું છે.

Next Post
પીપરલાના પિતા-પુત્રને હત્યા કેસમાં આજીવન કેદની સજા | Piparla father son sentenced to life imprisonme…

પીપરલાના પિતા-પુત્રને હત્યા કેસમાં આજીવન કેદની સજા | Piparla father son sentenced to life imprisonme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…

Recent News

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…
GUJARAT

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

અમદાવાદ,સોમવાર,9માર્ચ,2026 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈસીડીએસ વિભાગના સર્વેમુજબ  વર્ષ-૨૦૨૫માં શહેરમાં ૫૭૭૭ કુપોષિતતથા ૧૧૮૮ અતિકુપોષિત બાળકો મળી આવ્યા છે. આ બાળકોને સારુ...

Read more

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…

અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ | Indian flights stranded as airspace closes at last…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In