• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટેકનોલોજિકલ બદલાવથી રોજગારો ઘટવાને બદલે વધ્યા હોવાનું જોવાયું છે | Technological change has been sho…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટેકનોલોજિકલ બદલાવથી રોજગારો ઘટવાને બદલે વધ્યા હોવાનું જોવાયું છે | Technological change has been sho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad…

અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad…

છોટા ઉદેપુરમાં ‘ભંગુરિયા મેળા’ સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહે…

છોટા ઉદેપુરમાં ‘ભંગુરિયા મેળા’ સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહે…

Load More


મુંબઈ : આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે  રોજગારો  ગુમાઈ જશે તેવી ફેલાયેલી ચિંતાને ઈન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણ મૂર્તિએ દૂર કરતા જણાવ્યું હતું કે, ટેકનોલોજિકલ બદલાવથી રોજગારો ઘટવાને બદલે વધ્યા હોવાનું ભૂતકાળમાં જોવા મળ્યું છે.

ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ફરમેશન ટેકનોલોજી – બેંગ્લોર (આઈઆઈઆઈટી-બેંગ્લોર) ખાતે એક કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે ટેકનોલોજીને કારણે બૃહદ્દ સ્તરે રોજગાર ઘટતા નથી તે વાતથી પોતે સહમત છે. ઊલટાનું આનાથી કામકાજની પદ્ધતિમાં બદલાવ આવી રહ્યો છે અને નવી તકો ઊભી થઈ છે જે નવી ક્ષમતાઓ માટે માગ ઊભી કરે છે.

કોર બેન્કિંગ સોલ્યુશન્સના અમલને કારણે પ્રારંભમાં ચિંતા ઊભી થઈ હતી, પરંતુ  યુકે અને બાદમાં ભારતમાં રોજગારમાં વૃદ્ધિ થઈ હતી. ટેકનોલોજીની ક્ષમતા વધતા અને સેવામાં વિસ્તરણને પરિણામે રોજગારમાં વૃદ્ધિ જોવા મળી હતી એમ અગાઉના અનુભવનો ઉલ્લેખ કરતા   નારાયણ મૂર્તિએ હતું. 

એઆઈ ટુલ્સને કારણે મોટાભાગના ઉદ્યોગોમાં ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થશે. સાથોસાથ, પારંપારિક પ્લેટફોર્મ્સ અને હાલની મેન્ટેનેન્સ જરૃરિયાતો ટેકનોલોજી સેવા ક્ષેત્રમાં રોજગારને ટકાવી રાખશે. 

સોફટવેર સેવાઓમાં વ્યવસાયીકોનું ધ્યાન તબક્કાવાર બદલાતું જશે.ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ટેકનોલોજી આધારિત આરોગ્યસંભાળ સેવા તથા કૃષિમાં ઉત્પાદકતાના લાભોને આગામી દાયકામાં ભારતને આકાર આપનારા મુખ્ય પરિબળો તરીકે મૂર્તિએ ઓળખી કાઢયા છે. 

વૈશ્વિક સ્તરે ટેકનોલોજી સ્ટોકસમાં હાલમાં જોવા મળેલી ભારે વોલેટિલિટી વચ્ચે નારાયણ મૂર્તિનો એઆઈ સંદર્ભમાં મત આવી પડયા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad…

અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad…

છોટા ઉદેપુરમાં ‘ભંગુરિયા મેળા’ સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહે…

છોટા ઉદેપુરમાં ‘ભંગુરિયા મેળા’ સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહે…

LPG ફરી મોંઘું… આજથી દેશભરમાં 5 મોટા ફેરફાર જે સીધા તમારા ખિસ્સા પર અસર કરશે | 5 Key Changes from …

LPG ફરી મોંઘું… આજથી દેશભરમાં 5 મોટા ફેરફાર જે સીધા તમારા ખિસ્સા પર અસર કરશે | 5 Key Changes from …

Recent News

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad…

અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad…

છોટા ઉદેપુરમાં ‘ભંગુરિયા મેળા’ સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહે…

છોટા ઉદેપુરમાં ‘ભંગુરિયા મેળા’ સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહે…

LPG ફરી મોંઘું… આજથી દેશભરમાં 5 મોટા ફેરફાર જે સીધા તમારા ખિસ્સા પર અસર કરશે | 5 Key Changes from …

LPG ફરી મોંઘું… આજથી દેશભરમાં 5 મોટા ફેરફાર જે સીધા તમારા ખિસ્સા પર અસર કરશે | 5 Key Changes from …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા
GUJARAT

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

કહેવાય છે કે ‘સેવા એ જ સાચો ધર્મ છે’, અને આ ઉક્તિને પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નાથાભાઈ...

Read more

અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad…

છોટા ઉદેપુરમાં ‘ભંગુરિયા મેળા’ સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહે…

LPG ફરી મોંઘું… આજથી દેશભરમાં 5 મોટા ફેરફાર જે સીધા તમારા ખિસ્સા પર અસર કરશે | 5 Key Changes from …

ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In