• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘મને મારવાનું કાવતરું’, 31 વર્ષ જૂના કેસમાં સાંસદ પપ્પુ યાદવની ધરપકડ, સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બ…

satyasamachar by satyasamachar
February 7, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
‘મને મારવાનું કાવતરું’, 31 વર્ષ જૂના કેસમાં સાંસદ પપ્પુ યાદવની ધરપકડ, સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બ…
2
VIEWS
Share on FacebookShare on Twitter


Image Source: IANS

Pappu Yadav Arrest: બિહારના રાજકારણમાં શુક્રવારે રાત્રે ભારે હંગામો જોવા મળ્યો હતો. પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ કરવા માટે પટના પોલીસ ભારે પોલીસ કાફલા સાથે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો અને પપ્પુ યાદવના સમર્થકો તેમજ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

શું છે આખો મામલો?

31 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરાઈ છે. આ મામલો વર્ષ 1995નો છે (FIR નંબર 552/1995). પપ્પુ યાદવ પર આરોપ છે કે તેમણે છેતરપિંડી કરીને વિનોદ બિહારી લાલનું મકાન ભાડે રાખ્યું હતું અને તેનો ઉપયોગ કાર્યાલય તરીકે કર્યો હતો, જે વાત ભાડે લેતી વખતે છુપાવવામાં આવી હતી. આ કેસમાં પપ્પુ યાદવ સતત કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે કોર્ટે પહેલા તેમની સામે ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ તેમની મિલકત જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

મને મારવાનું કાવતરું છે: પપ્પુ યાદવના ગંભીર આરોપો

પપ્પુ યાદવે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર તેમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સાદા ડ્રેસમાં પોલીસકર્મીઓ આવ્યા હતા, જેમને જોઈને તેમને લાગ્યું કે કોઈ તેમને ગોળી મારવા આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ NEET ના વિદ્યાર્થીઓ માટે લડત લડી રહ્યા છે, તેથી સરકાર અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરી તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પપ્પુ યાદવે સ્પષ્ટ કર્યું કે તેઓ કોર્ટના આદેશનું સન્માન કરે છે અને તેથી જ તેઓ સીધા પટના આવ્યા હતા. તેમણે કહ્યું, ‘હું ફાંસી પર ચઢવા તૈયાર છું, પણ ઝૂકવાનો નથી. હું સત્યનો માર્ગ નહીં છોડું.’


Image Source: IANS

Pappu Yadav Arrest: બિહારના રાજકારણમાં શુક્રવારે રાત્રે ભારે હંગામો જોવા મળ્યો હતો. પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ કરવા માટે પટના પોલીસ ભારે પોલીસ કાફલા સાથે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો અને પપ્પુ યાદવના સમર્થકો તેમજ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

શું છે આખો મામલો?

31 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરાઈ છે. આ મામલો વર્ષ 1995નો છે (FIR નંબર 552/1995). પપ્પુ યાદવ પર આરોપ છે કે તેમણે છેતરપિંડી કરીને વિનોદ બિહારી લાલનું મકાન ભાડે રાખ્યું હતું અને તેનો ઉપયોગ કાર્યાલય તરીકે કર્યો હતો, જે વાત ભાડે લેતી વખતે છુપાવવામાં આવી હતી. આ કેસમાં પપ્પુ યાદવ સતત કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે કોર્ટે પહેલા તેમની સામે ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ તેમની મિલકત જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

મને મારવાનું કાવતરું છે: પપ્પુ યાદવના ગંભીર આરોપો

પપ્પુ યાદવે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર તેમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સાદા ડ્રેસમાં પોલીસકર્મીઓ આવ્યા હતા, જેમને જોઈને તેમને લાગ્યું કે કોઈ તેમને ગોળી મારવા આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ NEET ના વિદ્યાર્થીઓ માટે લડત લડી રહ્યા છે, તેથી સરકાર અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરી તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પપ્પુ યાદવે સ્પષ્ટ કર્યું કે તેઓ કોર્ટના આદેશનું સન્માન કરે છે અને તેથી જ તેઓ સીધા પટના આવ્યા હતા. તેમણે કહ્યું, ‘હું ફાંસી પર ચઢવા તૈયાર છું, પણ ઝૂકવાનો નથી. હું સત્યનો માર્ગ નહીં છોડું.’

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

Load More


Image Source: IANS

Pappu Yadav Arrest: બિહારના રાજકારણમાં શુક્રવારે રાત્રે ભારે હંગામો જોવા મળ્યો હતો. પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ કરવા માટે પટના પોલીસ ભારે પોલીસ કાફલા સાથે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો અને પપ્પુ યાદવના સમર્થકો તેમજ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

શું છે આખો મામલો?

31 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરાઈ છે. આ મામલો વર્ષ 1995નો છે (FIR નંબર 552/1995). પપ્પુ યાદવ પર આરોપ છે કે તેમણે છેતરપિંડી કરીને વિનોદ બિહારી લાલનું મકાન ભાડે રાખ્યું હતું અને તેનો ઉપયોગ કાર્યાલય તરીકે કર્યો હતો, જે વાત ભાડે લેતી વખતે છુપાવવામાં આવી હતી. આ કેસમાં પપ્પુ યાદવ સતત કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે કોર્ટે પહેલા તેમની સામે ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ તેમની મિલકત જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

મને મારવાનું કાવતરું છે: પપ્પુ યાદવના ગંભીર આરોપો

પપ્પુ યાદવે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર તેમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સાદા ડ્રેસમાં પોલીસકર્મીઓ આવ્યા હતા, જેમને જોઈને તેમને લાગ્યું કે કોઈ તેમને ગોળી મારવા આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ NEET ના વિદ્યાર્થીઓ માટે લડત લડી રહ્યા છે, તેથી સરકાર અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરી તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પપ્પુ યાદવે સ્પષ્ટ કર્યું કે તેઓ કોર્ટના આદેશનું સન્માન કરે છે અને તેથી જ તેઓ સીધા પટના આવ્યા હતા. તેમણે કહ્યું, ‘હું ફાંસી પર ચઢવા તૈયાર છું, પણ ઝૂકવાનો નથી. હું સત્યનો માર્ગ નહીં છોડું.’


Image Source: IANS

Pappu Yadav Arrest: બિહારના રાજકારણમાં શુક્રવારે રાત્રે ભારે હંગામો જોવા મળ્યો હતો. પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ કરવા માટે પટના પોલીસ ભારે પોલીસ કાફલા સાથે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો અને પપ્પુ યાદવના સમર્થકો તેમજ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

શું છે આખો મામલો?

31 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરાઈ છે. આ મામલો વર્ષ 1995નો છે (FIR નંબર 552/1995). પપ્પુ યાદવ પર આરોપ છે કે તેમણે છેતરપિંડી કરીને વિનોદ બિહારી લાલનું મકાન ભાડે રાખ્યું હતું અને તેનો ઉપયોગ કાર્યાલય તરીકે કર્યો હતો, જે વાત ભાડે લેતી વખતે છુપાવવામાં આવી હતી. આ કેસમાં પપ્પુ યાદવ સતત કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે કોર્ટે પહેલા તેમની સામે ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ તેમની મિલકત જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

મને મારવાનું કાવતરું છે: પપ્પુ યાદવના ગંભીર આરોપો

પપ્પુ યાદવે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર તેમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સાદા ડ્રેસમાં પોલીસકર્મીઓ આવ્યા હતા, જેમને જોઈને તેમને લાગ્યું કે કોઈ તેમને ગોળી મારવા આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ NEET ના વિદ્યાર્થીઓ માટે લડત લડી રહ્યા છે, તેથી સરકાર અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરી તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પપ્પુ યાદવે સ્પષ્ટ કર્યું કે તેઓ કોર્ટના આદેશનું સન્માન કરે છે અને તેથી જ તેઓ સીધા પટના આવ્યા હતા. તેમણે કહ્યું, ‘હું ફાંસી પર ચઢવા તૈયાર છું, પણ ઝૂકવાનો નથી. હું સત્યનો માર્ગ નહીં છોડું.’

Next Post
‘બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત’, ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ…

'બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત', ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

Recent News

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…
GUJARAT

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

West Bengal Assembly Election 2026 : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે 23 અને 29 એપ્રિલે મતદાન યોજાવાનું છે. આ માટે...

Read more

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In