• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર | Cognizant Layo…

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર | Cognizant Layo…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Cognizant Layoff 2026: આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની કોગ્નિઝન્ટમાં મોટા પાયે છટણી (Layoff)ની તૈયારીઓ ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ વખતે 15,000થી વધુ કર્મચારીઓની નોકરી પર જોખમ તોળાઈ રહ્યું છે અને તેની સૌથી વધુ અસર ભારત પર જોવા મળી શકે છે. ઓરેકલ અને એમેઝોન પછી આ વર્ષની આ સૌથી મોટી છટણી ગણવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીમાં કુલ 3,57,000થી વધુ વૈશ્વિક કર્મચારીઓ છે, જેમાં ભારતનો હિસ્સો ઘણો મોટો છે.

પગાર અને વળતરના અંદાજ પરથી છટણીના સંકેત

કંપનીએ અગાઉ જ એવા સંકેત આપ્યા હતા કે છટણીની પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત કર્મચારીઓને વળતર ચૂકવવા માટે અંદાજે 230 મિલિયન ડોલરથી 320 મિલિયન ડોલર ખર્ચવામાં આવશે. પ્રોજેક્ટ લીપ હેઠળ અલગ રાખવામાં આવેલી આ રકમને જોતા એવો અંદાજ છે કે આ બજેટ એકલા ભારતમાં જ 12,000થી 13,000 કર્મચારીઓને આવરી શકે છે. જો ભારતીય કર્મચારીનો સરેરાશ વાર્ષિક પગાર 15 લાખ રૂપિયા હોય અને તેમને છ મહિનાનું વળતર આપવામાં આવે, તો દરેક કર્મચારીને આશરે 7.5 લાખ રૂપિયા મળી શકે છે.

છટણી પાછળનું મુખ્ય કારણ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)

આઈટી સેક્ટરમાં આ છટણી પાછળનું મુખ્ય કારણ ટેકનોલોજીમાં આવી રહેલો બદલાવ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમનથી કંપનીઓ હવે જૂના મોડલને છોડીને ઓછા લોકો સાથે વધુ કામ કરવાની પદ્ધતિ અપનાવી રહી છે. કોગ્નિઝન્ટના CEO રવિ કુમાર એસ.એ જણાવ્યું છે કે કંપની હવે જૂના પિરામિડ મોડલને બદલે નાના પિરામિડ મોડલ તરફ આગળ વધી રહી છે, જેમાં ડિજિટલ લેબર અને કાર્યક્ષમ વર્કફોર્સ પર વધુ ભાર મૂકવામાં આવશે.

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર

અમેરિકન કંપની પણ ભારતમાં મોટું નેટવર્ક

કોગ્નિઝન્ટ મૂળ અમેરિકાની આઈટી સર્વિસ કંપની છે, પરંતુ તેનો સૌથી મોટો વર્કફોર્સ ભારતમાં છે. આ કંપની બેન્કિંગ, હેલ્થકેર, ઇન્સ્યોરન્સ અને ટેક સેક્ટરના ગ્રાહકોને ડિજિટલ, ક્લાઉડ અને કન્સલ્ટિંગ સેવાઓ પૂરી પાડે છે. કંપનીનો શેર અમેરિકાના NASDAQ માર્કેટમાં લિસ્ટેડ છે. જોકે, આ સંભવિત છટણી અંગે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.


વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS



Cognizant Layoff 2026: આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની કોગ્નિઝન્ટમાં મોટા પાયે છટણી (Layoff)ની તૈયારીઓ ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ વખતે 15,000થી વધુ કર્મચારીઓની નોકરી પર જોખમ તોળાઈ રહ્યું છે અને તેની સૌથી વધુ અસર ભારત પર જોવા મળી શકે છે. ઓરેકલ અને એમેઝોન પછી આ વર્ષની આ સૌથી મોટી છટણી ગણવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીમાં કુલ 3,57,000થી વધુ વૈશ્વિક કર્મચારીઓ છે, જેમાં ભારતનો હિસ્સો ઘણો મોટો છે.

પગાર અને વળતરના અંદાજ પરથી છટણીના સંકેત

કંપનીએ અગાઉ જ એવા સંકેત આપ્યા હતા કે છટણીની પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત કર્મચારીઓને વળતર ચૂકવવા માટે અંદાજે 230 મિલિયન ડોલરથી 320 મિલિયન ડોલર ખર્ચવામાં આવશે. પ્રોજેક્ટ લીપ હેઠળ અલગ રાખવામાં આવેલી આ રકમને જોતા એવો અંદાજ છે કે આ બજેટ એકલા ભારતમાં જ 12,000થી 13,000 કર્મચારીઓને આવરી શકે છે. જો ભારતીય કર્મચારીનો સરેરાશ વાર્ષિક પગાર 15 લાખ રૂપિયા હોય અને તેમને છ મહિનાનું વળતર આપવામાં આવે, તો દરેક કર્મચારીને આશરે 7.5 લાખ રૂપિયા મળી શકે છે.

છટણી પાછળનું મુખ્ય કારણ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)

આઈટી સેક્ટરમાં આ છટણી પાછળનું મુખ્ય કારણ ટેકનોલોજીમાં આવી રહેલો બદલાવ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમનથી કંપનીઓ હવે જૂના મોડલને છોડીને ઓછા લોકો સાથે વધુ કામ કરવાની પદ્ધતિ અપનાવી રહી છે. કોગ્નિઝન્ટના CEO રવિ કુમાર એસ.એ જણાવ્યું છે કે કંપની હવે જૂના પિરામિડ મોડલને બદલે નાના પિરામિડ મોડલ તરફ આગળ વધી રહી છે, જેમાં ડિજિટલ લેબર અને કાર્યક્ષમ વર્કફોર્સ પર વધુ ભાર મૂકવામાં આવશે.

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર

અમેરિકન કંપની પણ ભારતમાં મોટું નેટવર્ક

કોગ્નિઝન્ટ મૂળ અમેરિકાની આઈટી સર્વિસ કંપની છે, પરંતુ તેનો સૌથી મોટો વર્કફોર્સ ભારતમાં છે. આ કંપની બેન્કિંગ, હેલ્થકેર, ઇન્સ્યોરન્સ અને ટેક સેક્ટરના ગ્રાહકોને ડિજિટલ, ક્લાઉડ અને કન્સલ્ટિંગ સેવાઓ પૂરી પાડે છે. કંપનીનો શેર અમેરિકાના NASDAQ માર્કેટમાં લિસ્ટેડ છે. જોકે, આ સંભવિત છટણી અંગે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.


વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

Load More



Cognizant Layoff 2026: આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની કોગ્નિઝન્ટમાં મોટા પાયે છટણી (Layoff)ની તૈયારીઓ ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ વખતે 15,000થી વધુ કર્મચારીઓની નોકરી પર જોખમ તોળાઈ રહ્યું છે અને તેની સૌથી વધુ અસર ભારત પર જોવા મળી શકે છે. ઓરેકલ અને એમેઝોન પછી આ વર્ષની આ સૌથી મોટી છટણી ગણવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીમાં કુલ 3,57,000થી વધુ વૈશ્વિક કર્મચારીઓ છે, જેમાં ભારતનો હિસ્સો ઘણો મોટો છે.

પગાર અને વળતરના અંદાજ પરથી છટણીના સંકેત

કંપનીએ અગાઉ જ એવા સંકેત આપ્યા હતા કે છટણીની પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત કર્મચારીઓને વળતર ચૂકવવા માટે અંદાજે 230 મિલિયન ડોલરથી 320 મિલિયન ડોલર ખર્ચવામાં આવશે. પ્રોજેક્ટ લીપ હેઠળ અલગ રાખવામાં આવેલી આ રકમને જોતા એવો અંદાજ છે કે આ બજેટ એકલા ભારતમાં જ 12,000થી 13,000 કર્મચારીઓને આવરી શકે છે. જો ભારતીય કર્મચારીનો સરેરાશ વાર્ષિક પગાર 15 લાખ રૂપિયા હોય અને તેમને છ મહિનાનું વળતર આપવામાં આવે, તો દરેક કર્મચારીને આશરે 7.5 લાખ રૂપિયા મળી શકે છે.

છટણી પાછળનું મુખ્ય કારણ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)

આઈટી સેક્ટરમાં આ છટણી પાછળનું મુખ્ય કારણ ટેકનોલોજીમાં આવી રહેલો બદલાવ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમનથી કંપનીઓ હવે જૂના મોડલને છોડીને ઓછા લોકો સાથે વધુ કામ કરવાની પદ્ધતિ અપનાવી રહી છે. કોગ્નિઝન્ટના CEO રવિ કુમાર એસ.એ જણાવ્યું છે કે કંપની હવે જૂના પિરામિડ મોડલને બદલે નાના પિરામિડ મોડલ તરફ આગળ વધી રહી છે, જેમાં ડિજિટલ લેબર અને કાર્યક્ષમ વર્કફોર્સ પર વધુ ભાર મૂકવામાં આવશે.

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર

અમેરિકન કંપની પણ ભારતમાં મોટું નેટવર્ક

કોગ્નિઝન્ટ મૂળ અમેરિકાની આઈટી સર્વિસ કંપની છે, પરંતુ તેનો સૌથી મોટો વર્કફોર્સ ભારતમાં છે. આ કંપની બેન્કિંગ, હેલ્થકેર, ઇન્સ્યોરન્સ અને ટેક સેક્ટરના ગ્રાહકોને ડિજિટલ, ક્લાઉડ અને કન્સલ્ટિંગ સેવાઓ પૂરી પાડે છે. કંપનીનો શેર અમેરિકાના NASDAQ માર્કેટમાં લિસ્ટેડ છે. જોકે, આ સંભવિત છટણી અંગે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.


વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS



Cognizant Layoff 2026: આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની કોગ્નિઝન્ટમાં મોટા પાયે છટણી (Layoff)ની તૈયારીઓ ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ વખતે 15,000થી વધુ કર્મચારીઓની નોકરી પર જોખમ તોળાઈ રહ્યું છે અને તેની સૌથી વધુ અસર ભારત પર જોવા મળી શકે છે. ઓરેકલ અને એમેઝોન પછી આ વર્ષની આ સૌથી મોટી છટણી ગણવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીમાં કુલ 3,57,000થી વધુ વૈશ્વિક કર્મચારીઓ છે, જેમાં ભારતનો હિસ્સો ઘણો મોટો છે.

પગાર અને વળતરના અંદાજ પરથી છટણીના સંકેત

કંપનીએ અગાઉ જ એવા સંકેત આપ્યા હતા કે છટણીની પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત કર્મચારીઓને વળતર ચૂકવવા માટે અંદાજે 230 મિલિયન ડોલરથી 320 મિલિયન ડોલર ખર્ચવામાં આવશે. પ્રોજેક્ટ લીપ હેઠળ અલગ રાખવામાં આવેલી આ રકમને જોતા એવો અંદાજ છે કે આ બજેટ એકલા ભારતમાં જ 12,000થી 13,000 કર્મચારીઓને આવરી શકે છે. જો ભારતીય કર્મચારીનો સરેરાશ વાર્ષિક પગાર 15 લાખ રૂપિયા હોય અને તેમને છ મહિનાનું વળતર આપવામાં આવે, તો દરેક કર્મચારીને આશરે 7.5 લાખ રૂપિયા મળી શકે છે.

છટણી પાછળનું મુખ્ય કારણ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)

આઈટી સેક્ટરમાં આ છટણી પાછળનું મુખ્ય કારણ ટેકનોલોજીમાં આવી રહેલો બદલાવ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમનથી કંપનીઓ હવે જૂના મોડલને છોડીને ઓછા લોકો સાથે વધુ કામ કરવાની પદ્ધતિ અપનાવી રહી છે. કોગ્નિઝન્ટના CEO રવિ કુમાર એસ.એ જણાવ્યું છે કે કંપની હવે જૂના પિરામિડ મોડલને બદલે નાના પિરામિડ મોડલ તરફ આગળ વધી રહી છે, જેમાં ડિજિટલ લેબર અને કાર્યક્ષમ વર્કફોર્સ પર વધુ ભાર મૂકવામાં આવશે.

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર

અમેરિકન કંપની પણ ભારતમાં મોટું નેટવર્ક

કોગ્નિઝન્ટ મૂળ અમેરિકાની આઈટી સર્વિસ કંપની છે, પરંતુ તેનો સૌથી મોટો વર્કફોર્સ ભારતમાં છે. આ કંપની બેન્કિંગ, હેલ્થકેર, ઇન્સ્યોરન્સ અને ટેક સેક્ટરના ગ્રાહકોને ડિજિટલ, ક્લાઉડ અને કન્સલ્ટિંગ સેવાઓ પૂરી પાડે છે. કંપનીનો શેર અમેરિકાના NASDAQ માર્કેટમાં લિસ્ટેડ છે. જોકે, આ સંભવિત છટણી અંગે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.


વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સાયલા તાલુકાના ગરાંભડી ગામના ખેડૂત પુત્રએ સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં સ્થાન હાંસલ કર્યુ….. | sayla g…

સાયલા તાલુકાના ગરાંભડી ગામના ખેડૂત પુત્રએ સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં સ્થાન હાંસલ કર્યુ..... | sayla g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…

Recent News

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …
GUJARAT

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

Rule Change From July: જૂન મહિનો પૂરો થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ટૂંક સમયમાં જુલાઈ 2026ની...

Read more

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…

મોદી કેબિનેટમાંથી આ દિગ્ગજ નેતાની વિદાય, રાજ્યસભાની ટર્મ પૂર્ણ થતાં મંત્રી પદથી રાજીનામું | george k…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In